SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય સારવાર મીરાનું સારવાર મારા ] સાગરવરથી પણ ગંભીર. આ. હા. ટી. “સરવર મીરા' પદની સંસ્કૃત છાયા સારવરપિ મીરતા: એ પ્રમાણે કરે છે. એટલે કે “મીરા' પદને સ્થાને તે “પીરતરાઃ' એવો પ્રયોગ કરે છે. તે જણાવે છે કે સાગરવર' એટલે સ્વયંભૂરમણ સમુદ્ર. પરીષણો અને ઉપસર્ગો આદિથી ક્ષોભ ન પામતા હોવાથી તેઓ સ્વયંભૂરમણથી પણ વધારે ગંભીર છે. ૧૩૦ લ. વિ. ઉપર્યુક્ત અર્થને માન્ય રાખે છે પણ તે “મીરા' પદનો અર્થ “અભીરતા:' ન કરતાં “શ્મીર1:' એટલે કે “ગંભીર' એ પ્રમાણે જ કરે છે. ૩૧ ચે. વ. મ. ભા., યો. શા. સ્વ. વિ., તથા ધ. સં. લ. વિ.એ જણાવેલ અર્થ જ માન્ય રાખે છે.૩૨ દે. ભા. તથા નં. 9. “સારવાર મીરા' પદનો અર્થ “સ્વયંભૂરમણ સમુદ્રથી પણ ગંભીર' એમ ન કરતાં “સ્વયંભૂરમણસમુદ્રની જેવા ગંભીર' એમ કરે છે અને તેથી “સારવાંમીરા' પદનો “સારવા અપીલઃ' એવો સમાસ ન કરતાં “સારવર: તદન્ત મીરા: તિ સારવરHીર:' એ પ્રમાણે કરે છે. ૩૩ આ રીતે “સાગરવરગંભીરા એ પદ, “સ્વયજૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર' યા તો સ્વયમ્ભરમણ સમુદ્ર જેવા ગંભીર' એ અર્થમાં સિદ્ધ થાય છે. સિદ્ધ સિદ્ધિ મમ વિસંતુ-[ સિદ્ધા: દ્ધિ મમ વિશ7-કૃતકૃત્ય બનેલા તેઓ મને સિદ્ધિ આપો. સિદ્ધા' પદનો અર્થ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. “કર્મો ચાલ્યા જવાથી કૃતકૃત્ય થયેલા એ પ્રમાણે કરે છે અને બાકીના પદોનો અર્થ-(તેઓ) “મને “સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિને આપો' એ પ્રમાણે કરે છે. ૧૩૪ ચે. વ. મ. ભા. ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખે છે અને “સિદ્ધ:' ની વ્યાખ્યા ‘નિકિતાથ' (જેમનાં પ્રયોજનો પૂર્ણ થયાં છે તે) એ પ્રમાણે કરે છે.૧૩૫ દે. ભા. તથા નં. 9. “સિદ્ધાં' પદનો અર્થ, “જેમનાં સમગ્ર કર્મો ક્ષીણ થયાં છે તે એ પ્રમાણે કરે છે.13 १30. तथा सागरवरादपि गम्भीरतराः, तत्र सागरवरः स्वयम्भूरमणोऽभिधीयते । परिषहोपसर्गाद्यक्षोभ्यत्वात् तस्मादपि गम्भीरतरा इति भावना । –આ. હા. ટી., ૫. ૫૧૦ આ. ૧૩૧. તÍપ 15મીરા રુતિ ભાવના | –લ. વિ., પૃ. ૪૮. ૧૩૨. સારવો સમુદો, સચંપુરમળો તોવિ અશ્મીરા ! –ચે. વ. મ. ભા., ગા. ૬૩૬, પૃ. ૧૧૫ ૧૩૩. સTIRવર: સ્વયપૂરHTTPufધત જા ! –દે. ભા., પૃ. ૩૨૭. ૧૩૪. વિમાત્ તત્યા રૂલ્યર્થ, સિદ્ધ પરમપurf “મમ વિસંતુ' મમ પ્રયજીતુ તિ સૂત્રથાર્થ ....................................! –આ. હા. ટી., ૫. ૫૧૦ આ. ૧૩૫. ‘સિદ્ધ' ઉત્ત નિક્રિયા,....................liદ્રતા –ચે. વ. મ. ભા., ગા. ૬૩૮, પૃ. ૧૧૫ ૧૩૬. સિદ્ધા: ક્ષણશેષમઃ | –દે. ભા., પૃ. ૩૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy