SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ ૩૫ આ. દિ. જણાવે છે કે—“સમી નિર્ધાર' એ પ્રાકૃત સૂત્રથી પંચમીના સ્થાને સપ્તમી આવેલ છે. કેટલાક સપ્તમીની જ વ્યાખ્યા કરે છે, એમ કહી ‘વંસુ' નો અર્થ “ચંદ્રોથી પણ વધુ નિર્મળ’ એમ કરવામાં આવેલ છે.૧૨૬ આ રીતે ચે. વ. મ. ભા., યો. શા. સ્વ. વિ. તથા આ. દિ. ‘fપ' શબ્દનો ઉપયોગ (અર્થ કરતાં) કરે છે કે જે મૂળમાં વપરાયેલ નથી. આ રીતે ‘વંદે નિમ્પત્નયા' એ પદ, “ચંદ્રોથી પણ વધારે નિર્મળ એ અર્થમાં સિદ્ધ થાય $ગ્યેષુ મહિયં પથાયરાનું વિત્યેગ્યોધવં પ્રશા : ] સૂર્યોથી અધિક પ્રકાશ કરનારા. આ. હા. ટી. “યાયા'નું સંસ્કૃત ‘ઘુમાસા :” અથવા “પ્રારા:' એમ કરી સમગ્ર પદનો અર્થ કરે છે કે—કેવલજ્ઞાનના ઉદ્યોતથી વિશ્વને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી અધિક પ્રભાસ કરનારા યા તો પ્રકાશ કરનારા.૧૨૭ લ. વિ. ‘વાયરા' નું સંસ્કૃત “પ્રારા:' એ પ્રમાણે કરે છે. બાકી આ. હા. ટી. સમગ્ર પદનો જે અર્થ કરે છે તેમાં અને લ. વિ. જે અર્થ કરે છે તેમાં કશો જ ફરક નથી. ચે. વ. મ. ભા. જણાવે છે કે “લોક અને અલોકનો ઉદ્યોત કરનાર કેવલજ્ઞાનના પ્રકાશ વડે આદિત્યો એટલે સૂર્યો તેમનાથી પણ અધિક, પ્રકાશ કરનારા.'૧૨૮ યો. શા. સ્વ. વિ., દે, ભા., વં. વૃ. તથા ધ. સં. જણાવે છે કે “કેવલજ્ઞાનના ઉદ્યોત વડે લોકાલોકના પ્રકાશક હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા.'૧૨૯ અને તે જણાવ્યા બાદ નિજુત્તિની “વંતા હળ' એ ગાથા ‘રું ઘ' કહીને ટાંકે છે. આ રીતે ‘મારૂક્વેસુ કરિયે પાયા' એ પદ, “કેવલજ્ઞાનના ઉદ્યોત વડે લોક તથા અલોકને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા' એ અર્થમાં સિદ્ધ થાય છે. ૧૨૬. સની નિર્ધારને તિ પ્રતિકૂળ પટ્ટમી સ્થાને સમી | केचित् सप्तमीमेव व्याख्यान्ति –આ. દિ., ૫. ૨૬૮ અ. વગોડપિ નિર્મતતા:....... –આ. દિ., ૫. ૨૬૮ અ. ૧૨૭. વિત્યેગોડધિકમાસા: પ્રારા વી, વનોદ્યોતેર વિશ્વાસનતિ | –આ. હા. ટી., પ. ૫૧૦ આ. ૧૨૮. બાફળ્યા વિવાર, હં તો વિ દિયું પથાર | लोआलोउज्जोअग केवलनाणप्पगासेण ॥६३७|| –ચે. વં. મ. ભા., ગા. ૬૩૭, પૃ. ૧૧૫ ૧૨૯. માહિત્યોંધવં પ્રારા:, વોન નોનોપ્રાણજીવાત્ | –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૮ અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy