SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ લોગસૂત્ર સ્વાધ્યાય કરવાથી તે સ્તુતિ-ભક્તિના યોગે સ્વયમેવ તે પ્રાપ્ત થાય છે અને તેથી તે તેમણે જ આપ્યું ગણાય. આ રીતે અહીં વપરાયેલ ‘હિંદુ' પદ, ભક્તિના યોગે તેમ જ આરોગ્યાદિ આપવામાં તેમની સ્તવના નિમિત્ત હોવાથી તે સ્વયં આપનારા જ ગણાય એ અપેક્ષાએ “આપો” એ અર્થમાં સિદ્ધ થાય છે. હેમુ નિર્મનાર -[વો નિર્મનંતરા: -ચંદ્રોથી વધુ નિર્મલ. ચંદ્રોથી વધુ નિર્મલ કહેવાનું કારણ આ. નિ. જણાવે છે કે–ચંદ્રો, સૂર્યો અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ત્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ લોક અને અલોકને પ્રકાશિત કરે છે.૧૨૧ આ. હા. ટી. તથા લ. વિ. જણાવે છે કે–અહીં “પંચમીના સ્થાને “સપ્તમી’નો પ્રયોગ પ્રાકૃત શૈલીથી તથા પાર્ષના યોગે થયેલ છે. કયાંક “વંર્દિ નિમ્પયર' એવો પણ પાઠ પ્રાપ્ત થાય છે. ચંદ્રો કરતાં વધુ નિર્મલ કહેવાનું કારણ સકલ કર્મરૂપી મલ ચાલ્યો ગયો તે છે.૨૨ નિર્યુક્તિકારે જે જણાવ્યું છે કે –“ચંદ્રો આદિની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ત્યાં “ક્ષેત્રશબ્દથી ક્ષેત્રમાં રહેલી વસ્તુઓ સમજવી. કારણ કે, “ક્ષેત્ર' અમૂર્ત છે તેને મૂર્ત એવી પ્રભા પ્રકાશિત કરી શકે નહિ. ચે. વ. મ. ભા. જણાવે છે કે–અહીં સપ્તમીનું બહુવચન પંચમીના અર્થમાં છે, તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મલ’ એમ સમજવું.૧૨૩ યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે અહીં ‘પગ્રસ્તૃતીયા ૨' એ સૂત્રથી પંચમીના અર્થમાં સપ્તમી થયેલ છે. તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મળ છે. કારણ કે તેમના સમગ્ર કર્મરૂપી મળનો નાશ થયેલો છે. વં૬િ નિમ્પતયરા એવો પાઠાંતર પણ છે. ૨૪ દે. ભા. તથા વં. વૃ. જણાવે છે કે–‘વંદેતુ' પદમાં પંચમીના અર્થમાં સપ્તમી વિભક્તિ આવેલ છે. તેઓ (શ્રીઅરિહંતભગવંતો) ચંદ્રોથી વધુ નિર્મળ છે, કારણ કે તેમનું કર્મમલરૂપી કલંક ચાલ્યું ગયેલ છે. ૧૨૫ ૧૨૧. ચંદ્રાન્નાહા પા પાસેરૂ પffમ વિત્ત ! केवलिअनाणलंभो लोगालोगं पगासेइ ।। –આ. નિ., ગા. ૧૧૦૨ १२२. इह प्राकृतशैल्या आर्षत्वाच्च पञ्चम्यर्थे सप्तमी द्रष्टव्येति, चन्द्रेभ्यो निर्मलतराः, पाठान्तरं वा 'चंदेहि નિમતાર'ત્તિ તત્ર સ ર્ષમતાપમદ્રેગ્યો નિર્ધનતરી તિ, –આ. હા. ટી., પ. ૫૧૦ આ. ૧૨.૩, સત્તમા વદવ નેવું દ પડ્ઝમીણ અસ્થમ્ | હિંતો વિ તમો, નાયબ્બી નિમર્તતા તે II૬રૂદ્દા –ચે. વ. મ. ભા., ગા. ૬૩૬, પૃ. ૧૧૫ ૧૨૪. “પશાસ્તૃતીયા વ' ૮ારાફરૂદ્દા રૂતિ પમ્પ સની, અતિશયોfપ નિર્મનંતરાઃ સત્તત્તાપાત, पाठान्तरं वा चंदेहिं निम्मलयरा, –યો. શા. સ્વ. વિ., પ. ૨૨૮ અ. ૧૨૫. પશ્ચચર્થે સમી, વત્ વન્દ્રો નિર્મતતા: કર્મમર્તતાપમ, –દ. ભા., પૃ. ૩૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy