SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય સમદિવરન્સ માધવર-શ્રેષ્ઠ સમાધિને. અહીં વપરાયેલ “સમાધિ' શબ્દ પર વિવેચન કરતાં આ. હ. ટી. તથા લ. વિ. જણાવે છે કે - “સમાધાનં-સમધ' (અર્થ – સમાધાન તે સમાધિ.) તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. દ્રવ્યસમાધિ' તે છે કે જેના ઉપયોગથી સ્વસ્થપણું થાય યા તો જે વસ્તુઓને પરસ્પર વિરોધ ન હોય તે. “ભાવસમાધિ તો જ્ઞાન આદિના સમાધાનને (એટલે કે તે જ્ઞાનાદિ ગુણોની આત્મામાં સારી રીતે સત્તા હોવી તેને) જ કહેવાય છે, કારણ કે તેની સત્તા હોય તો જ પરમ સ્વાથ્યનો યોગ થાય છે. આ રીતે “સમાધિ બે પ્રકારની છે તેથી ‘દ્રવ્યસમાધિનો વ્યવચ્છેદ કરવા માટે અહીં “સમાધિ' શબ્દની આગળ “વર' શબ્દ મૂલ છે. વર એટલે “પ્રધાન’-એટલે કે “પ્રધાનસમાધિ અર્થાત “ભાવસમાધિ.૧૦૯ આ ‘સમદિવ' પદનો પૂર્વોક્ત ‘મારુ વહિતા' પદ સાથે સંબંધ છે એટલે કે, “આરોગ્ય માટે બોધિલાભને અને તે બોધિલાભ નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે તેથી કરીને તેને માટે ‘ભાવસમાધિને.' એ પ્રમાણે અર્થ કરવામાં આવે છે. ચે. . મ. ભા. જણાવે છે કે–મનની. નિવૃત્તિ તે “સમાધિ છે તેના દ્વારા શ્રેષ્ઠ એવા બોધિલાભ.' આ રીતે “શ્રેષ્ઠ ભાવસમાધિ' એમ અર્થ ન કરતાં “સમાધિ વડે શ્રેષ્ઠ એવો બોધિલાભ' એવો અર્થ તેઓ કરે છે અને આ પ્રમાણે કરી “સમરિવર' શબ્દનો ‘મારુવિદિતા' પદમાં આવેલ “વોદિનામ' શબ્દ સાથે સંબંધ જોડે છે.૧૧૦ યો. શા. સ્વ. વિ., દ. ભા., વ. વૃ. તથા ધ. સં. જણાવે છે કે બોધિલાભ' માટે “સમાધિવર'ને એટલે કે “વરસમાધિને. કે જે પરમ-સ્વાથ્યરૂપ ‘ભાવસમાધિ છે તેને.૧૧૧ આ. દિ. ગ્રંથમાં આ અંગે કંઈ જ વિવેચન નથી. આ રીતે “સમદિવરમ' પદ–“શ્રેષ્ઠ એવી સમાધિને એટલે કે ભાવસમાધિને અને પૂર્વના માહિત્ન' પદ સાથે “સમાવિનો સંબંધ જોડતાં બોધિલાભ માટે શ્રેષ્ઠ એવી ભાવ સમાધિને એ અર્થમાં સિદ્ધ થાય છે. १०८. स च (बोधिलाभः) अनिंदानो मोक्षायैव प्रशस्यते इति, तदर्थमेव च तावत्किम् ? तत आह-समाधान समाधिः स च द्रव्यभावभेदाद् द्विविधः, तत्र द्रव्यसमाधिर्यदुपयोगात् स्वास्थ्यं भवति येषां वाऽविरोध इति, भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्ययोगादिति, यतश्चायमित्थं द्विधाऽतो द्रव्यસમfધવ્યવછાર્થમાદ-વરં–પ્રધાને માવસમાધિસત્યર્થ. –આ. હા. ટી., પ. ૫૦૭ આ. ૧૧૦. મનિવ્રૂં સમારી, તેમાં વર્ષ રેતુ વોદિના છે ! –ચે. વ. મ. ભા., ગા. ૬૩૧, પૃ. ૧૧૩ ૧૧૧. વર્થ સમાધવરે વરHTધ પરમક્વાશ્ચ ૫ માસમાધિમત્વ: | –-ચો. શા. સ્વ. વિ. ૫. ૨૨૭ આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy