SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ, ૧૧ આ પ્રમાણે વરવી' પદ-ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા વર્તમાન ચોવીસીના અહિતોને-એ અર્થમાં સિદ્ધ થાય છે. પિન પ ]-અને, વળી. (અર્થાત્ બીજાઓને પણ) અહીં વપરાયેલ “fi' પદ કે જે “મપિ' અવ્યય છે તેના અનેક અર્થો છે. તે પૈકી અહીં સમુચ્ચય' અર્થ ઘટિત થાય છે. એટલે “વડવીd f' નો અર્થ “ચોવીસને અને એ પ્રમાણે થાય. અને' કહ્યા બાદ વાક્ય અધૂરું રહે છે. શ્રોતાના મનમાં જિજ્ઞાસા પણ પ્રવર્તે છે કે “અને પદથી આગળ શું સમજવું ? તે માટે આ. નિ.માં સૂચવવામાં આવ્યું છે કે-“પ' શબ્દના ગ્રહણથી, ઐરાવતક્ષેત્ર તથા મહાવિદેહક્ષેત્રમાં જે છે તેમનું ગ્રહણ સમજવું. ૨ એટલે નિષુત્તિકારને “ઘ' શબ્દથી બીજા બે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ અહંતો અભિપ્રેત છે. આ. હા. ટી.માં તથા લ. વિ.માં જણાવાયું છે કે “' શબ્દ તેમનાથી અન્યના સમુચ્ચય માટે છે. એટલે કે વર્તમાન ચોવીસીના ઋષભાદિ ચોવીસ જિનોથી અન્ય એવા તીર્થકરો માટે છે. નિર્યુક્તિકાર ઐરાવત તથા મહાવિદેહ કહે છે તેમાં અને આ. હા. ટી. તથા લ. વિ. ના વિધાનમાં ઐક્ય જ દેખાય છે. કારણ કે, નિર્યુક્તિકારે પણ ઐરાવત અને મહાવિદેહ માત્ર જેબૂદ્વીપના જ લેવા અને બાકીના ચાર ન લેવા તેવું વિધાન ક્યાંય કર્યું નથી. ચે. વં. મ. ભા. “મ' શબ્દથી “મહાવિદેહ આદિમાં થયેલા એમ જણાવે છે." યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. “મપિ' શબ્દથી “બીજાઓને પણ’ એમ જણાવે છે. ૪૫ પણ બીજામાં ક્યા ક્યા લેવા, તેનું વિધાન કરતા નથી. દે, ભા. તથા વં. . ‘પ' શબ્દથી “બાકીના ક્ષેત્રોમાં થયેલા” એમ જણાવે છે.* આ રીતે ‘fપ' શબ્દ-ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચોવીસ અહિંતોથી અન્ય એવા, ઐરાવત તથા મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં થયેલા અહંતોને એ અર્થમાં સિદ્ધ થાય છે. લેવની વનિનઃ]-કેવલજ્ઞાનીઓને. “રેવતી’ શબ્દની વ્યુત્પત્તિ-વત્ત જેવાં વિદ્યતે તિ વનિનઃ' એટલે કેવલ (કેવલજ્ઞાન) ૪૧. ઉપ સમાવના પ્રશન, શÇા સમુન્વયે | तथा युक्त पदार्थेषु, कामचार क्रियासु च ॥ ૪૨. વસાહUT પુખ વય મહાવિશું ! ४३. अपि शब्दो भावतस्तदन्यसमुच्चयार्थः । ४४. अविसद्दाओ वंदे महाविदेहाइपभवेऽवि । ૪૫. પશબ્દચાપ | ૪૬. પશબ્દાત ભાવતઃ શેષક્ષેત્રનંબવાંa | अपिशब्दात् शेषक्षेत्रसंभवांश्च । –આ. ડી., વો. ૧, પૃ. ૧૫૫ –આ. નિ., ગા. ૧૦૭૮ –આ. હા. ટી., પૃ. ૪૧૪ અ. –ચે. વં. મ. ભા., ગા. પ૨૯, પૃ. ૯૫. –વો. શા. સ્વ. વિ., પત્ર ૨૨૪ આ. –દે. ભા., પૃ. ૩૨૧. –વં. . પૃ. ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy