SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ લોગરસસૂત્ર સ્વાધ્યાય જેમને છે તે. એ પ્રમાણે થાય છે. વતી' પદની વ્યાખ્યા આ. નિ.માં નીચે મુજબ આપવામાં આવી છે – સંપૂર્ણ (પંચાસ્તિકાયાત્મક) લોકને જાણે છે તથા જુએ છે અને જે કેવલચારિત્રી તથા કેવલજ્ઞાની છે તે કારણથી તે “કેવલી' કહેવાય છે. અહીં “જાણવું' એટલે વિશેષરૂપે જાણવું (કેવલજ્ઞાન) અને “જોવું એટલે સામાન્યરૂપે જાણવું (કેવલદર્શન) એમ સમજવાનું છે. ચે. વ. મ. ભા.માં “કેવલી’ની વ્યાખ્યા માટે આ. નિ.નો પાઠ જ ટાંકવામાં આવ્યો છે. આ. હા, ટી., લ. વિ. તથા આ. દિ.માં “કેવલીની વ્યાખ્યા કેવલજ્ઞાન જેમને છે તે એટલી જ આપવામાં આવી છે. ૪૯ યો. શા. સ્વ. વિ. દે. ભા, તથા ધ. સં.માં કેવલી’નો અર્થ “ઉત્પન્ન થયેલું છે કેવલજ્ઞાન જેમને એવા ભાવ અતિ’ એ પ્રમાણે કરવામાં આવ્યો છે.૫૦ વ. વૃ. માં “કેવલી’નો અર્થ “ભાવ અહતો’ એ પ્રમાણે કરાયો છે. ૨૧ આ રીતે “વની' પદ-જેમને કેવલજ્ઞાન (અને કેવલદર્શન) ઉત્પન્ન થયું છે અને તે દ્વારા જેઓ સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે એવા, સંપૂર્ણ ચારિત્ર અને જ્ઞાનવાળા, ભાવ અહિતોને–એ અર્થમાં સિદ્ધ થાય છે. વતી’ પદ અહીં શા માટે મૂકવામાં આવ્યું તે અંગે ગ્રંથકારોમાં કેટલાક મતાન્તર પ્રવર્તે છે. આ. હા. ટી. તથા લ. વિ.માં કહ્યું છે કે “વત્ની' એ વિશેષણ એટલા માટે છે કે જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા આત્માઓ જ લોકોદ્યોતકર, ધર્મતીર્થકર, જિન એવા અહેતું હોય છે, બીજા નહીં. એવો નિયમ કરવા દ્વારા સ્વરૂપ સમજાવવા પૂરતો જ આ પ્રયોગ છે.પર –આ. નિ., ગા. ૧૦૭૯. ४७. कसिणं केवलकप्पं लोगं जाणंति तह य पासंति । केवल चरित्तनाणी तम्हा ते केवली हुंति ॥ ४८. निर्विशेषं विशेषाणां, ग्रहो दर्शनमुच्यते । विशिष्टग्रहणं ज्ञान-मेवं सर्वत्रगं द्वयम् ॥१॥ ૪૯. વતજ્ઞાનમેષાં વિદ્યત ત તન તાત્ | केवलिनः । ૫૦. ૩ત્પન્નવસ્ત્રજ્ઞાનનું ભવાઈત ત્વર્થઃ | उत्पन्नकेवलज्ञानान् भावार्हत इत्यर्थः । उत्पन्नकेवलज्ञानान् भावार्हत इत्यर्थः । ૫૧. વતિનો પવાર્દત ત્વર્થઃ | ૫૨. વતન ઇવ યોજીસ્વરૃપ ઈન્તો નાન્ય તિ નિયમનાથત્વેન स्वरूपज्ञानार्थमेवेदं विशेषणमित्यनवद्यम् । –આ. હા. ટી., ૫. પ૦૦ આ. –આ. હા. ટી., ૫. ૪૯૪ આ. –લ. વિ, પૃ. ૪૩. –યો. શા. સ્વ. વિ., પ. ૨૨૪ આ. –દે. ભા., પૃ. ૩૨૧. –ધ. સં. ૫. ૧૫૫ અ. –વં. વૃ, પૃ. ૪૧ –આ. હા. ટી. ૫. ૫૦૧ આ. –લ. વિ. પૃ. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy