SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ‘ત્તિફસ્સું’ રૂપ જીત્ ધાતુનું ભવિષ્યકાળના પ્રથમ પુરુષ એકવચનનું છે. ‘વિત્તŔ' પદનો સામાન્ય અર્થ ‘હું કીર્તન કરીશ' એટલો જ થાય છે. પરંતુ તેનો વિશિષ્ટ અર્થ ‘પોત પોતાના નામથી, યા તો નામોના ઉચ્ચારણપૂર્વક હું સ્તવના કરીશ' થાય છે. એમ આ. હા. ટી. આદિ સમસ્ત ગ્રંથકારો જણાવે છે. માત્ર આ. દિ.‘વિત્તÉ' નો અર્થ થાયછે—કહીશ. એ પ્રમાણે કરે છે. 39 ૩. ‘જિત્તસ્થં’ રૂપ અંગે વિચારણા કરીએ તો, સંસ્કૃત ભાષાના ‘છીયિષ્ય' રૂપને પ્રાકૃતમાં ઢાળવામાં આવતાં ‘છીયિ' એટલા અંશનું પ્રાકૃત-વ્યાકરણના વર્ણવિકારોના નિયમ પ્રમાણે ‘ત્તિરૂ' થાય. બાદ ‘ધ્યે’ પ્રથમ પુરુષના એકવચનનો સૂચક છે. તેને સ્થાને પ્રાકૃતમાં ‘મિ’ આવે અને એ ‘મિ' ના સ્થાને વિકલ્પે ‘સ્પં’ આદેશ થાય, આ રીતે પ્રાકૃત વ્યાકરણના નિયમાનુસાર જ ‘ત્તિસ્થં’ રૂપ સાધી શકાય છે અને વિકલ્પ પક્ષે ‘ત્તિવૃત્તિમિ’ પ્રયોગ થાય છે. ઉપર્યુક્ત બન્ને પ્રયોગ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે પ્રાકૃત-વ્યાકરણના ‘‘મે: સ્તં'' દારૂ/૬૬/ સૂત્રમાં નોંધેલ છે. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય આ. હા. ટી, લ. વિ., દે. ભા.—આ ગ્રંથો ‘તિરૂં’ નું સંસ્કૃતરૂપ ‘જીતયિષ્યામિ' કરે છે, જ્યારે યો. શા. સ્વો. વિ., વં. વૃ. ધ. સં. તથા આ. દિ.‘જીતયિષ્ય' કરે છે. આ રીતે ‘વિત્તi' પદ-નામોચ્ચારણપૂર્વક સ્તવીશ-એ અર્થમાં સિદ્ધ થાય છે. ચડવીń[ ચતુર્વિજ્ઞતિમ્ –ચોવીસને. ચોવીસને એટલે કે ચોવીસ અર્હતોને. આટલું કહ્યા પછી મનમાં સહેજે થાય કે અહીં કયા ચોવીસ અર્હત્ લેવા ? કારણ કે ગત ચોવીસીમાં પણ ચોવીસ અર્હત્ થયા છે અને ભવિષ્યમાં પણ થવાના છે, તથા ક્ષેત્રાન્તરોની અપેક્ષાએ તે તે ક્ષેત્રોમાં પણ જુદા જુદા ચોવીસ અર્હત્ થયા છે. આનું સમાધાન આપતાં આ. નિ. જણાવે છે કે-‘ચોવીસ' એ સંખ્યા ઋષભ આદિ હવે પછી કહેવાનારા માટે છે એટલે કે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં થયેલા શ્રી ઋષભથી આરંભી શ્રીવર્ધમાન પર્યંતના અર્હતો માટે ‘વડવીર્સ' શબ્દ વપરાયેલો છે. ચે. વં. મ. ભા. પણ ઉપર્યુક્ત હકીકતનું સમર્થન કરતાં જણાવે છે કે ‘પડવીસ' એ સંખ્યા ભારતવર્ષમાં થયેલા અર્હતો માટે છે.૯ દે. ભા. પણ જણાવે છે કે ‘ચોવીસ'થી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા અર્હતો લેવા.૪૦ ૩૬. જીતયિષ્યાનીતિ સ્વનામ: સ્તોળ્યે ત્યર્થ: । ૩૭. જયિષ્યે-થયિષ્યે ३८. चउवीसं ति य संखा उसभाईआउ भण्णमाणाउ । ૩૯. ષવીસ તિ ય સંવા ભારહવાસુબ્મવાળ બરહાળું । ४०. चतुर्विंशतिं भरत क्षेत्रोद्भवान् । Jain Education International For Private & Personal Use Only —આ. હા. ટી., ૫. ૪૯૪ અ —આ. દિ., ૫. ૨૬૭ અ આ. નિ., ગા. ૧૦૭૮ ચે. વં. મ. ભા., ગા. ૧૨૬, પૃ. ૯૫. —દે. ભા., પૃ. ૩૨૧. www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy