SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ ય-[ R]- કરનારા, કરવાનો સ્વભાવ છે જેમનો એવા– मेरो धर्म एव तीर्थं धर्मप्रधानं वा तीर्थं धर्मतीर्थं तत्करणशीलान् धर्मतीर्थकरान् ।१९ અર્થ - ધર્મ એ જ “તીર્થ” કે ધર્મપ્રધાન એવું તીર્થ” તે “ધર્મતીર્થ.” તેને કરવાનો સ્વભાવ છે જેમનો તે “ધર્મતીર્થકર.” તેવા ધર્મતીર્થકરોને. આ પદનો વિશિષ્ટ અર્થ યો. શા. સ્વ. વિ. માં જણાવાયો છે કે-દેવો, મનુષ્યો અને અસુરો સહિતની પર્ષદામાં સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી વાણી દ્વારા “ધર્મતીર્થ'નું પ્રવર્તન કરનારાઓને.૨૦ આ પ્રમાણે “થતિસ્થયે' એ પદ દુર્ગતિમાં પડતા પ્રાણીઓને રોકી રાખી સન્માર્ગે સ્થાપનાર અને સંસાર-સાગરથી તારનાર એવા ધર્મરૂપ ભાવતીર્થનું સર્વ ભાષાઓમાં પરિણામ પામનારી સાતિશય વાણી દ્વારા પ્રવર્તન કરવાના સ્વભાવવાળા-એ અર્થમાં સિદ્ધ થાય છે. યો. શા. સ્વ. વિ. માં જણાવ્યું છે કે આ પદ દ્વારા શ્રી તીર્થંકરભગવંતનો પૂજાતિશય તથા વચનાતિશય દર્શાવવામાં આવ્યો છે જયારે દ. ભા. માં જણાવાયું છે કે આ પદ દ્વારા પૂજાતિશય દર્શાવાયો છે. ૨૨ નિn - [fનના] - જિનોને. આ. નિ.માં “જિન” શબ્દનો અર્થ જેમણે ક્રોધ, માન, માયા અને લોભ જીત્યા છે તે – એવો કરવામાં આવ્યો છે. ૨૩ આ હા. ટી. માં રાગ, દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો પરીષહો, ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જિતનારા તે “જિન” એમ કહેવાયું છે.* લ. વિ., દે, ભા. તેમ જ વે. વૃ. માં રાગ આદિને જીતનારા તે “જિન” એમ દર્શાવાયું છે. ૨૫ ચે. વ. મ. ભા. માં જેમણે રાગ, દ્વેષ અને મોહને જીત્યા છે તેઓ “જિન” એમ संघाइ भावतित्थं, जं तत्थठिया भवण्णवं नियमा । भविया तरंति न य पुणवि, भवजलो होइ तरियव्वो ॥२॥ –દે. ભા., પૃ. ૩૨૧ ૧૯. ધર્વ વ ધર્મપ્રધાનં વા તીર્થ ધર્મતીર્થ તરળતા ધર્મતીર્થરતાના –આ. હા. ટી., પ. ૪૯૪ અ—લ. વિ., પૃ. ૪૨ ૨૦. સવમેનુનામુજયાં પરિ સર્વપSTUરિમિચા વાવ ધર્મતીર્થપ્રવર્તવાનિત્યર્થ. I –ચો. શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. ૨૧. મને પૂગતિશયો વાતિશયો | –યો. શા. સ્વ. વિ. ૫. ૨૨૪ આ. ૨૨. તેને પૂગતિશયો: | –દે, ભા., પૃ. ૩૨૧ ૨૩. ઉનયોદમાગમાયા, નિયત્નોદ્દા તે તે ઉનના સુંતિ | –આ. નિ., ગા. ૧૦૭૬ ૨૪. રાષષાદ્રિ પરીષહોપષ્ટપ્રાર્થનેતૃત્વાગ્નિના: | –આ. હા. ટી., પ. ૪૯૪ અ. ૨૫. અદ્રિતારો ઉનના તાત્ | –લ. વિ., પૃ. ૪૨ जिनान् रागादिजेतॄन् । –દે. ભા., પૃ. ૩૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy