SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં સુરદેવ ગાથાપતિ કથાનક : સત્ર ૧૫૭ ૧૨૩ ‘ઓ રે શ્રમણોપાસક સુરાદેવ! અપ્રાર્થિતની પ્રાર્થના કરતાર (અકાળ માન માંગનાર ) ! દુરંત અને અશુભ લક્ષગાવાળા ! દુર્ભાગ્યપૂર્ણ ! ચતુર્દશી (કૃષ્ણ પક્ષ ચતુર્દશી) એ જનમનારા! શ્રી હી, તિ, કીર્તાિવિહીન ! ધર્મની ઇચ્છા કરનારા ! પુણ્યની કામના કરનાર ! સ્વર્ગની કામના કરનાર! મેક્ષની કામના કરનાર ! ધર્માકાંક્ષી પુણ્યાકાંક્ષી | સ્વકાંક્ષી ! મોક્ષાકાંક્ષો ! ધર્મપિપાસુ ! પુપિપાસુ ! સ્વર્ગાપિપાસુ મોક્ષપિપાસુ ! હે દેવાનુપ્રિય ! જો કે તારા માટે શીલો, વ્રતો, વિરમણો, પ્રત્યાખ્યાનો, પૌષધોપવાસોથી વિચલિત, ક્ષાભિત થવું, તેને ખડિત કરવા, તેને ભંગ કરવા, તેને ત્યાગવા, પરિત્યાગ કર-યોગ્ય નથી, પરંતુ જો તું આજે શીલે-પાવત્ પૌષધોપવાસ નહીં છોડે નહીં તેડે તો હું આ જ ક્ષણે તારા જયેષ્ઠ પુત્રને ઘરેથી ઉપાડી લાવીશ, લાવીને મારી સામે જ તેનો વધ કરીશ. વધ કરીને તેના શરીરના પાંચ કટકા કરી નાખીશ અને પછી તેલ ભરેલી કડાઈમાં તળીશ, તળીને તારા શરીર પર તે લોહી અને માંસથી સિંચન કરશ-છાંટીશ. જેથી તું પારાવાર દુ:ખથી પંડિત થઇને અકાળે જીવન રહિત થઈ જઈશ–પ્રાણ ત્યાગી દઈશ.' પાંચ કટકા કરીશ, કટકા કરીને તેલ ભરેલો કડાઈમાં તળીશ, તળીને તારા શરીર પટ માંસ અને લોહી છાંટીશ. જેનાથી તું પારાવાર આર્તધ્યાન તેમ જ અનિવાર્ય દુ:ખથી પીડિત થઈને અકાળે મરણ પામી પોતાનું જીવન ખોઈ બેસીશ.” ત્યારે તે દેવ દ્વારા બીજી વાર, ત્રીજી વાર કહેવાયેલી આવી વાત સાંભળીને પણ તે સુરાદેવ શ્રમણોપાસક નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં મગ્ન રો . તત્પશ્ચાતું ને દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય યાવતુ ધર્મધ્યાનમાં ૨ત જોયો, જોઈને અત્યંત ક્રોધત, રુષ્ટ, કુપિત અને ચંડિકાવતુ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દાંત કચકચાવતાં સુરાદેવ શ્રમણોપાસકના જયેષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવ્યો, લાવીને તેની સામે મારી નાખે, મારીને તેના શરીરના પાંચ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તન્ના, તળીને સુરાદેવ શ્રમણપાસકનાં શરીર પર લોહી અને માંસ છ યું. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે તે અતિ દુર્ઘN" વિપુલ, કઠોર, પ્રગાઢ, પ્રચંડ દુસ્સહ વેદનાને શા, તિતિક્ષા અને સમભાવપૂર્વક સહન કરી. તદન્તર તે સુરાદેવ શ્રમપાસક ને દેવની આ વાત સાંભળીને ભયભીત, ત્રસ્ત, ઉદવિન, ભિત, વિચ લત ન થયો, ગભરાયો નહીં અને શાનભાવે ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. તદનાર ને દેવે શ્રમણોપાસક સુદેવને અભય, અત્રસ્ત, અદ્િવગ્ન, અાભિત અસંભૂતિ રહીને શાંતિપૂર્વક ધર્મધ્યાનમાં રન જાય તો બીજી વાર અને ત્રીજી વાર પણ સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું-ઓ રે સુરાદેવ શ્રમણોપાસક ! યાવતુ જો તું આજે શીલો, વ્ર નો, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસને છોડીશ નહી, નોડીશ નહીં તે હું આ જ ક્ષણે તારા જયેષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવીશ, લાવને તારી સામે જ તેની હત્યા કરીશ, તેના શરીરના સુરાદેવ દ્વારા દેવકૃત પિતાના વચલા પુત્રના મરણ રૂ૫ ઉપસગને સમ્યફ પ્રકારે સહન કરે– ૧૫૭ ત્યાર પછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય સાધનારત જોયો, જોઈને સુરાદેવ શ્રમણપાસકને કહ્યું-ઓરે સુરાદેવ શ્રમણોપાસક! યાવત્ જો આજે ન શીલ, વૃતા, વિરમણ, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસ નહીં છોડે. નહીં તોડે ખંડિત નહીં કરે તો હું આ જ ક્ષણે તારા ઘરેથી તારા વચલા પુત્રને લઈ આવીશ, લાવીને તારી સામે મારશ, મારીને તેના શરીરના પાંચ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળીશ, તળીને તારા શરીર પર માંસ અને રુધિર છાંટીશ, જેથી તું આનંદયાન તેમ જ દુસ્સહ વેદનાથી પીડિત થઈને અકાળે જીવન રહિત થઈ જઈશ.' તદનનર ને દેવની આ વાત સાંભળીને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy