SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ મામ ૨, પૃ. ૬૬૨ गामाइसु वासावास विहि-णिसेहो - ગામ વગેરેમાં વર્ષાવાસ કરવાના વિધિ-નિષેધ : ૨૧૦૦ સેમિનqવામિણૂવા સેન્નપુણ નાગેન્ગા-જમવા ૧૧૦૭. જે સાધુ કે સાધ્વીને ગામ -યાવત- રાજધાનીનાં -जाव- रायहाणिं वा इमंसि खलु गामंसि वा -जाव- સંબંધમાં જાણવામાં આવે કે - આ ગામ -પાવતरायहाणिंसि वा णो महती विहार भूमि, णो महती રાજધાનીમાં સ્વાધ્યાય યોગ્ય વિશાળ વિહાર ભૂમિ वियारभूमि। તથા મલમૂત્ર વિસર્જનના માટે વિશાળ વિચારભૂમિ નથી.. णो सुलभे पीढ फलग सेज्जा संथारए। પ્રાસુક પીઠ, ફલક, પાટ, સંસ્મારક પણ સુલભ નથી. णो सुलभे फासुए उंछे अहेसणिज्जे। પ્રાસુક એષણીય આહાર પણ સરળતાથી મળતો નથી. बहवे जत्थ समण -जाव- वणीमगा उवागया જ્યાં આગળ ઘણા શ્રમણ -ચાવત-યાચક આવ્યા હોય उवागमिस्संति य अच्चाइण्णा विंती, णो पण्णस्स અને આવવાના હોય, રસ્તાઓ પર જનતાની ભીડ णिक्खमण पवेसाए -जाव-चिंताए। પણ વધારે રહતી હોય ત્યાં સાધુ કે સાધ્વીને પ્રવેશ માટે -વાવ- ધર્મચિંતન માટે તે સ્થાન યોગ્ય નથી. सेवं णच्चा तहप्पगारंगामं वा-जाव-रायहाणिं वाणो એવી રીતે બધા પ્રકારથી જાણીને ગામ -પાવતवासावासं उवसिएज्जा। રાજધાનીમાં વર્ષાવાસ માટે નિવાસ કરવો નહીં. से भिक्खू वा भिक्खूणी वा सेज्जं पुण जाणेज्जा - गामं જે સાધુ કે સાધ્વીને ગામ -પાવતુ- રાજધાનીનાં वा -जाव- रायहाणिं वा । इमंसि खलु गामंसि वा સંબંધમાં જાણવામાં આવે કે - આ ગામ -ચાવતુ-जाव- रायहाणिंसि वा महती विहार भूमि, महती રાજધાનીમાં વિશાળ સ્વાધ્યાય ભૂમિ તથા વિશાળ वियार भूमि। (ચંડિલ ભૂમિ) છે. सुलभे जत्थ पीढ फलग-सेज्जा संथारए । પ્રાસુક પીઠ, ફલક, પાટ - સંસ્મારક પણ સુલભ છે. सुलभे फासुए उंछे अहेसणिज्जे, પ્રાસુક એષણીય આહાર પણ સરળતાથી મળી શકે છે. णो जत्थ बहवे समण -जाव- वणीमगा उवागया જ્યાં આગળ ઘણા શ્રમણ -ચાવતુ- યાચક ન આવતા उवागमिस्संति य। હોય અને આવવાવાળા પણ ન હોય, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमण-पवेसाए-जाव- રાસ્તાઓ પર જનતાની ભીડ પણ વધારે ન રહતી હોય, ચિંતાTI ત્યાં સાધુને કે સાધ્વીને પ્રવેશ માટે -યાવત- ધર્મચિંતન માટે યોગ્ય છે. सेवं णच्चा तहप्पगारं गामं वा-जाव- रायहाणिं वा પૂર્વોક્ત રીતે બધા પ્રકારની યોગ્યતા સમજીને ગામ तओ संजयामेव वासावासं उवसिएज्जा। -ચાવતુ- રાજધાનીમાં યતનાથી વર્ષાવાસ કરવો - બાવા. સુ. ૨, મ. ૨, ૩. ૧, સુ. ૪૬-૪૬૬ જોઈએ. भाग १, पृ.६५२ बहुसुयस्स वसइ वासाई विहि-णिसेहो બહુશ્રુત વસતિ નિવાસ વિધિ-નિષેધ : ૨૦૮-૧. તે સિવા -ઝાવ-નિવેfસ વા નિવ- ૧૧૦૮૯. અલગ-અલગ વાડ, કિલ્લો, દરવાજાવાળા અને गडाए, अभिनिढुवाराए, अभिनिक्खमण અલગ-અલગ પ્રવેશ કરવાવાળા ગામ -યાવતુपवेसणाए नो कप्पइ बहुसुयस्स बब्भागमस्स સન્નિવેશમાં એકલા બહુસૂત્રી કે ઘણા આગમના एगाणियस्स भिक्खुस्स वत्थए किमंगपुण अप्पसुयस्स જાણકાર સાધુને રહેવું ન કલ્પ તો અલ્પ શાસ્ત્રના अप्पागमस्स? જાણકાર, અલ્પ આગમના જાણકાર સાધુને રહેવું કેમ કલ્પે ? P-130 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy