SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ से गामंसि वा -जाव-सन्निवेसंसि वा एगवगडाए, એક જ વાડ, કિલ્લા, દરવાજાવાળા અને પ્રવેશવાળા एगदुवाराए एगनिक्खमण-पवेसाए कप्पइ ગામ -વાવ- સન્નિવેશમાં એકલા બહુસૂત્રી અને बहुस्सुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स ઘણા આગમના જાણકારને રહેવું કલ્યું છે તે પણ જો वत्थए दुहओ कालं भिक्खुभावं पडिजागरमाणस्स। સાધુ સંયમભાવમાં સતત જાગૃત હોય તો જ. - વવ. ૩. ૬, સુ. ૨૪-૨૫ भाग १,पृ. ६५३ अंतोगिहठाणाइ पगरणम् - અંતર ગૃહસ્થાનાદિ પ્રકરણ : ૨૨, નો પુનિકથા વા નિમાંથી વ - અંતરનિહંસિ ૧૧૧૨. નિગ્રંથ અને નિર્ગથીને ગુહસ્થના ઘરમાં કે બે ઘરની आसइत्तए वा, चिट्ठित्तए वा -जाव- ठाणं वा ठाइत्तए। મધ્યમાં ઉભા રહેવું, બેસવું –ચાવતુ- ઉભો રહીને કાઉસગ્ગ કરવો કલ્પતો નથી. अह पुण एवं जाणिज्जा- 'वाहिए,जराजुण्णे, तवस्सी, જે તે એમાં એ જાણે કે - હું રોગ ગ્રસ્ત, વૃદ્ધાવસ્થાથી दुब्बले', किलंते मुच्छेज्ज वा, पवडेज्ज वा एवं से कप्पइ જીર્ણ, તપસ્વી કે દુર્બલ છું અથવા તે ભિક્ષાટનથી अंतरगिहंसि आसइत्तए वा चिट्ठित्तए वा -जाव- ठाणं કલાન્ત થઈને મૂચ્છિત થઈ જાય કે પડી જાય તો તેમને વા ફત્તU | - ખૂ. ૩. રૂ, મુ. ૨૬ ગૃહસ્થના ઘરમાં કે બે ઘરોના મધ્યમાં રહેવું -યાવતુभाग १, पृ. ६६५ કાઉસગ્ગ કરી સ્થિત થવું કલ્પ છે. सरिसणिग्गंथिस्स आवासे अदिण्णे पायच्छित्त सुत्तं - સ્વધર્મી નિગ્રંથને રહેવા ન દેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૬૪, ને ળિથે થિસ સરિસ અંતે સવારે સંતે, ૧૧૫૪, જે નિગ્રંથ સમાન આચારવાળા નિગ્રંથને રહેવા માટે ओवासं ण देइ, ण देंतं वा साइज्जइ। ઉપાશ્રયમાં જગ્યા હોવા છતાં પણ આપતા નથી, અપાવતા નથી અને અપાવનારની અનુમોદના કરતા નથી. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહાર સ્થાન(પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । નિ. ૩. ૬ ૭, મુ. ૨૨? આવે છે. भाग १, पृ. ६६५ सरिस णिग्गंथीए आवास अदिण्णस्स पायच्छित्त सुत्तं - સ્વધર્મી નિર્ગથીને રહેવા ન દેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૫૬. ના ળિયાંથી ળિથી સરિસિયા, અંતે વાતે સંતે, ૧૧૫૫. જે સાધ્વી સમાન આચારવાળી સાધ્વીને રહેવા માટે ओवासं ण देइ, ण देंतं वा साइज्जइ । ઉપાશ્રયમાં જગ્યા હોવા છતાં પણ આપતા નથી, અપાવતા નથી અને અપાવનારની અનુમોદના કરતા નથી. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદઘાતિક પરિહારસ્થાન(પ્રાયશ્ચિત્ત) ૩થા | આવે છે. નિ. ૩. ૨૭, સુ. ૨૨ P-131 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy