SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ = = = =. ચરણાનુયોગ પરિશિષ્ટ ––– –– –––– (ગુજરાતી સંસ્કરણમાં અવશેષ પાઠોનું સંકલન) અનુયોગ એ આગમોના પાઠોનું સંકલન છે. એમાં કાળજી રાખવા છતાં પણ થોડા પાઠો ગુજરાતી સંસ્કરણમાં છુટી ગયા છે જે અહીં આપવામાં આવે છે. એમાં હિન્દી સંસ્કરણના જ પેજ નંબર, સૂત્રક, હેડિંગ, સ્થળ નિર્દેશ આપવામાં આવ્યા છે. એ જ ક્રમ પણ રાખ્યો છે. પાઠક યથાસ્થળે અવશેષ પાઠોનું સંકલન કરી લેવું. સૂચિત સ્થળે ઉપયુક્ત ! ન હોય તો બીજા સ્થળે આપવાનો સુચન કરવો જેથી બીજા સંસ્કરણમાં સુધારા થઈ શકે. - સંયોજક | — — — મા , પૃ. ૩૪-૩૫ धम्मस्स आराहया - ધર્મના આરાધક : ४२. तं आइत्तु न निहे, न निक्खिवे ૪૨. સાધક ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણી તેને સ્વીકાર કરીને નાળિg ધમ્મ ના તદ... તેમાં ન માયા કરે, ન ધર્મને છોડે. બાવા. સુ. ૨, . ૪, ૩. ૨, મુ. तं मेहावी जाणेज्जा धम्म । પ્રજ્ઞાવંત પુરૂષ સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મને જાણે બાવા. સુ. ૧, મ. ૬, ૩. ૪, સુ. ૧૬૨ बुद्धा धम्मस्स पारगा। તત્ત્વજ્ઞ પુરૂષ ધર્મનાં પારગામી હોય છે. બાવા. સુ. ૧, બ. ૮, ૩. ૮, સુ. ૨૩ ૦ जे एय चरंति आहियं, नातेणं महता महेसिणा। મહાન્ મહર્ષિ જ્ઞાતપુત્ર (ભ.મહાવીર) એ કહેલા ધર્મનું ते उट्ठिय समुट्ठिया, अन्नोऽन्नं सारेति धम्मओ ॥ જે આચરણ કરે છે, એમાં જ રત રહે છે અને વિશેષ રત સૂચ. સુ. ૧, બ, ૨, ૩, ૨, IT, ૨૬ રહે છે તે જ એક બીજાને ધર્મમાં પ્રવૃત્ત કરી શકે છે. णो काहिए होज्ज संजए, पासणिए ण य संपसारए । સંયમી સાધક વિકથા (વિરુદ્ધવાર્તા) ન કરે, પ્રશ્નફળ ન णच्चा धम्मं अणुत्तरं, कयकिरिए ण यावि मामए । કહે, વર્ષા અને ધનોપાર્જનના ઉપાયો ન બતાવે, મમત્વ સૂય. સુ. ૧, બ, ૨, ૩. ૨, T. ૨૮ ન કરે, પરંતુ લોકોત્તર ધર્મનું પાલન કરે. एवमादाय मेहावी, अप्पणो गिद्धिमुद्धरे । મેધાવી સાધક આ પ્રકારે વિચારીને પોતાની મમત્વ आरियं उवसंपज्जे, सब्वधम्म मकोवियं ॥ બુદ્ધિને છોડી સર્વ વિરતિરૂપ નિર્દોષ આર્યધર્મને સ્વીકાર કરે. सह संमइए णच्चा, धम्मसारं सुणेत्तु वा । પોતાની બુદ્ધિ દ્વારા ધર્મના સાંચા સ્વરૂપને જાણી અને समुवट्टिए अणगारे, पच्चक्खाए य पावए । સાંભળી એવા આત્માની ઉન્નતિ કરવામાં તત્પર સૂય. સુ. ૧, ૧.૮, ૩. ?, મા. ૨૩-૧૪ અનગાર સાધક ૧૮ પાપનો પ્રત્યાખ્યાન કરીને નિર્મળ भाग १, पृ. ३६ આત્માવાળો થાય છે. धम्माणहिगारिणो ધર્મનો અનધિકારી : જરૂ. “ન રૂત્યં તવો વા નો નિયમો વા વિસતિ ?” સંપુow ૪૩. ભોગમય જીવનની ઈચ્છાવાળો બાળ-મૂઢ માનવ આ बाले जीविउकामे लालप्पमाणे मूढे विपरियासमवेति। પ્રકારે કહે છે. - "આ જગતમાં તપ, ઈન્દ્રિયદમન તથા આવી. યુ. , મ. ૨, ૩. રૂ, સુ. ૭૭ નિયમનું કંઈ પણ ફળ જોવા મળતું નથી.” भाग १, पृ. ४२ दुल्लहो धम्मो - દુર્લભ ધર્મ : ૬૮, "દ મારૂ, તા. ધમ્મ મરાશિ૩ નરા | ૫૮, આ મનુષ્યભવમાં કે માનવભવમાંથી બીજા ભવમાં પણ સૂય. સુ. ૨, ૪. ૨૬, મા. ૨૬ ધર્મની આરાધના કરી સંસારનો અંત કરે છે અર્થાત મોક્ષ પામે છે. - ૩૨. Jain Education International For PrivP-122sonal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy