SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ भाग १, पृ. ६९ #ાત્રે સચરણારૂ રાત્રે સાથે મારા પાયમછત્ત- અકાળમાં સ્વાધ્યાય કરનાર અને કાળમાં સ્વાધ્યાય ન કરનારનો પ્રાયશ્ચિત્ત : ૨૦૬. ને fમFq વાઉત્રિ સિં સાથે ન રે, ન સંત ૧૦૫. જે ભિક્ષુ (દિવસ-રાતનાં પહેલાને છેલ્લા પહોરે) ચાર वा साइज्जइ। પ્રહરમાં સ્વાધ્યાય કરતો નથી, કરાવતો નથી અને સ્વાધ્યાય ન કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू चाउकाल पोरिसिं सज्झायं उवइणावेइ જે ભિક્ષુ (કાળ ચાલ્યો ગયો છતાં કાલિક સૂત્રની) ચાર उवइणावंतं वा साइज्जइ । પ્રહરમાં સ્વાધ્યાય કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू चाउक्कालं सज्झायं न करेइ न करतं वा જે ભિક્ષુ ચાર પ્રહરમાં સ્વાધ્યાય કરતો નથી, કરાવતો साइज्जइ। નથી અને સ્વાધ્યાય ન કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू अप्पणो असज्झाइए सज्झायं करेइ करतं वा જે ભિક્ષુ પોતાના અસ્વાધ્યાય કાળ (શારીરિક અશુચિ)માં साइज्जइ સ્વાધ્યાય કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं। તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્ત) નિ. ૩. ૨૬, મુ. ૨૩-૨૬, ૨૮ આવે છે. भाग १, पृ. ८८ अविणीय सरूवं અવિનીતનો સ્વરૂપ : રૂ, પુર્વ તેસિં માવો કાજે નહી તે uિgg | Uવં તે ૧૩૧, જેમ પક્ષી પોતાના બચ્ચાનું (પાંખ ન આવે ત્યાં સુધી) सिस्सा दिया य, राओ य अणपव्वेण वाइय त्तिबेमि । પાલન કરે છે, તેવી જ રીતે ભગવાન(મહાવીર)ના ધર્મમાં જે અવિકસિત સાધક છે (જેની બુદ્ધિ ધર્મમાં સંસ્કારિત બાવા. સુ. , . ૬, ૩. ૩, ૪. ??? થઈનથી)શિષ્યોનુંઆચાર્ય-ગુરૂવર્યવગેરે ક્રમથી વાચનાદિ भाग १, पृ. १११ દ્વારા દિવસ-રાત પાલન-સંવર્ધ્વન કરે.” તેમ હું કહું છું. अबहुसुयस्स सरूवं અબહુશ્રુતનો સ્વરૂપ : १६२. जे य चंडे मिए थद्धे, दुब्वाई नियडी सढे। ૧૨. જે ક્રોધી, અજ્ઞાની, અહંકારી, કઠોરભાષી, કપટી અને પૂર્ણ बुज्झइ से अविणीयप्पा, कटुं सोयगयं जहा ॥ હોય છે. તે અવિનીત આત્મા જલ પ્રવાહમાં પડેલા અને સ. ૨, ૨, ૩. ૨, T. રૂ ગોથાં ખાતા કાષ્ઠની જેમ સંસાર સાગરમાં ગોથાં ખાય છે. भाग १, पृ. १३५ सम्मइंसणिस्स विण्णाणं સમ્યકત્વદર્શીનું વિજ્ઞાન : २३१. जं सम्मं ति पासह, तं मोणं ति पासह । ૨૩૧. જે સમ્યકૃત્વમાં સમજે છે તે મુનિ-જીવનને પણ સમજે છે जं मोणं ति पासह, तं सम्मं ति पासह ॥ અને જે મુનિ જીવનને સમજે છે તે સમ્યકૃત્વને પણ સમજે न इमं सक्कं सिढिलेहिं आदिमज्जमाणेहिं गुणसाएहिं છે. એ (સમ્યક્ત્વ કે મુનિજીવન)નું સમ્યફ અનુષ્ઠાન જે वंक समायरेहिं पमत्तेहिं गारमावसंतेहिं। શિથિલાચારી, ગાઢ મમત્વવાળા, વિષયોમાં આસક્ત, માયા. સુ. ૧, ૧. ૬, ૩. ૩, મુ. ૨૬ ? માયાવી, પ્રમાદી તથા ગ્રહવાસી છે તેનાથી આ સંયમ મા શ, પૃ. ૩૬ આચારનું પાલન શક્ય નથી. सम्मत्तदंसी मुणी સમ્યત્વદર્શી મુનિ : २३२. मुणी मोणं समायाय धुणे कम्मसरीरं । ૨૩૨, “મુનિ મૌનભાવ-સંયમ ધર્મને સ્વીકારીને કાર્મણ શરીરને पंतं लूहं सेवंति, वीरा सम्मत्त दंसिणो । કૃશ કરે. વીર સમ્યત્વદર્શી મુનિ નિરસ આહારનું સેવન કરે. एस ओहंतरे मुणी, तिण्णे मुत्ते विरए वियाहिए - આ પ્રકારની વિરક્ત સાધનાથી સંસારસાગર ને તરનાર त्तिबेमि। બાવા, મુ. ૨, ૬, ૩. ૩, મુ. ૨૬? મુનિ જ તીર્ણ, મુક્ત અને વિરક્ત કહેવાય છે.” એમ હું P–123 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy