SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ને વછી તે સત્તવિ પત્તા, તે નહીં - ૩. જે વત્સ ગોત્રીય છે તે સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૨. તે વછી, ૨. તે ગયા, ૧. વત્સ, ૨. આગ્નેય, રૂ. તે મિત્તેયા, ૪. તે સામ7િો , ૩. મૈત્રેય, ૪. શાલ્મલી, ૬. તે સેન્દ્રયથી, ૬. તે સેિ , ૫. શૈલક, ૬. અસ્થિસણ, ૭. તે વયા . ૭. વીતકૃષ્ણ. ४. जे कोच्छा ते सत्तविहा पण्णत्ता, तं जहा - ૪. જે કૌત્સ ગોત્રી છે તે સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – . તે , ૨. તે માયા, ૧. કૌત્સ, ૨. મૌદૂગલાયન રૂ. તે GિIOાયા , ૪. તે ઝાડી, ૩. પિંગલાયન, ૪. કૌડિન્ય, ૬. તે મંત્રી , . તે દારિયા, ૫. મંડલી, ૬. હારિત, ૭, તે સીમ | ૭. સોમક. जे कोसिया ते सत्तविहा पण्णत्ता, तं जहा - જે કૌશિક ગોત્રી છે તે સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – છે. તે સિયા, ૨. તે વવાયા, ૧. કૌશિક, ર. કાત્યાયન, રૂ. તે સર્જાયTI, ૪. તે નાસ્ત્રિાથTI, ૩. સાલંકાયન, ૪. ગોલિકાયન, છે. તે વિવાયTI, ૬. તે માથા, ૫. પાક્ષિકાયન, ૬. આગ્નેય, ૭. તે દિવા | ૭. લૌહિત્ય. जे मंडवा ते सत्तविहा पण्णत्ता, तं जहा - ક, જે માંડવ ગોત્રી છે તે સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – ૧. તે મંડવા, ૨. તે મારા , ૧. માંડવ, ૨. અરિષ્ટ, રૂ. તે સમુયા, ૪. તે તેની, ૩. સમુક્ત, ૪. તૈલ, ૬. તે સ્વાવવા, ૬. તે હિન્દ્રા, ૫. ઐલાપત્ય, ૬. કાંડિલ્ય, ૭. તે વરાયT I ૭. ક્ષારાયણ. ७. जे वासिट्टा ते सत्तविहा पण्णत्ता, तं जहा - જે વાશિષ્ઠ ગોત્રી છે તે સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – ૨. તે વારસા, ૨. તે ઉંનાયTI, ૧. વાશિષ્ઠ, ૨. ઉજાયન, રૂ. તે નાહવા , ૪. તે વધાવશ્વા, ૩. જારૂકૃષ્ણ, ૪. વ્યાધાપત્ય, છે. તે કોટિના, ૬. તે સત્ની, ૫. કૌડિન્ય, ૬. સંજ્ઞી, ૭. તે પારાસરા ! - ST બ. ૭, સુ. ? ૭. પારાશર (કુલ ૪૯ ગોત્ર થાય છે.). भाग २, खण्ड ६, पृ. १७२ ભાગ-૨, ખંડ-૪, પૃ. ૧૭ર मिउमहव सम्पन्ने गग्गाचार्य - મૃદુ-માર્દવ સંપન્ન ગર્ગાચાર્ય : સૂત્ર ૩૬૧ () સૂત્ર ૩૫૯ (ગ) थेरे गणहरे गग्गे, मुणी आसि विसारए। ૧. ગગંગોત્રોત્પન્ન ગાર્ગ્યુ મુનિ સ્થવિર ગણધર અને आइण्णे गणिभावम्मि समाहिं पडिसंधए॥' (સર્વશાસ્ત્ર)વિશારદ હતા. તે(આચાર્યના ગુણોથી - ઉત્ત. ૧. ૨૭, T. ? વ્યાપ્ત હતા અને ગણિભાવમાં સ્થિત હતા તથા સમાધિમાં (પોતાને) જોડવાવાળા હતા. मिउ-मद्दवसंपन्ने, गम्भीरे सुसमाहिए। (ત્યારબાદ) મૃદુ અને માર્દવથી સંપન્ન ગંભીર, विहरइ महिं महप्पा सीलभूएण अप्पणा ॥ સુસમાહિત અને શીલભૂત (ચારિત્રમય) આત્માથી - ૩. મ. ૨૭, . ૨૭ યુક્ત થઈને મહાત્મા ગાગ્યચાર્ય(અવિનીત શિષ્યોને છોડી) પૃથ્વીપર (એકલા) વિચરણ કરવા લાગ્યા. ૧. વિનીત - અવિનીત શિષ્યોનું વર્ણન ચરણાનુયોગમાં જુઓ. P–121 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy