SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ “इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए छट्ठक्खमणपारणगंसि रायगिहे नगरे उच्च-नीय-मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडित्तए।" “મહાસુદે સેવાનુfપયા ! મ રિવં રેટ ” तए णं भगवं गोयमे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाएसमाणे समणस्स भगवओमहावीरस्स अंतियाओ गुणसिलाओ चेइयाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता अतुरियमचवलमसंभंते जुगंतरपलोयणाए दिट्ठीए पुरओ रियं सोहेमाणे सोहेमाणे जेणेव रायगिहे नगरेतेणेव उवागच्छइ, उवागच्छित्ता रायगिहे नगरे उच्च-नीय-मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियं अडइ । तए णं से भगवं गोयमे रायगिहे नगरे -जावअडमाणे बहुजणसई निसामेइ - “एवं खलु देवाणुप्पिया ! तुंगियाए नगरीए बहिया पुष्फवईए चेइए पासावच्चिज्जाथेरा भगवंतोसमणोवासएहिं इमाई एयारूवाई वागरणाई पुच्छिया - ભંતે ! આજે મારે છઠ્ઠ (બેલ) તપના પારણાનો દિવસ છે માટે આપની આજ્ઞા પ્રાપ્ત થશે તો હું રાજગૃહનગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુલોની ગૃહ સમુદાયમાં ભિક્ષાચર્યાની વિધિના અનુસાર ભિક્ષાટન કરવા ઈચ્છું છું. (ત્યારે ભગવાને કહ્યું-) "હે દેવાનુપ્રિય ! જે પ્રમાણે તમને સુખ ઉપજે તેમ કરો, પરંતુ તેમાં સમય માત્રનો પ્રસાદ ન કરો.” ત્યારે ભગવાનની આજ્ઞા પ્રાપ્ત થયા પછી ભગવાન ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસેથી તથા ગુણશીલ ચૈત્યથી નિકળ્યા અને નીકળીને ત્વરા (ઉતાવળા) ચંપલતા (ચંચલતા) અને સંભ્રમ (આકુળતા)થી રહિત થઈ યુગની (ગાડીના પૈડા - ધૂસર)પ્રમાણદૂર અંતર)સુધીની ભૂમિનું અવલોકન કરતા પોતાની દૃષ્ટિથી આગળ- આગળના માર્ગનું શોધન કરતા જ્યાં રાજગૃહનગર હતું ત્યાં આવ્યા અને ત્યાં આવીને (રાજગૃહમાં) ઉચ્ચ, નીચ અને મધ્યમ કુલોના ગૃહ-સમુદાયમાં વિધિપૂર્વક ભિક્ષા લેવા ગયા. તે સમયે રાજગૃહ નગરમાં ભિક્ષા વહોરતા ભગવાન ગૌતમે ઘણા લોકોના મુખમાંથી –ચાવતએમ સાંભળયું - "હે દેવાનુપ્રિય! તુંગિકા નગરીની બહાર પુષ્પવર્તિક નામના ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્યાનુશિષ્ય સ્થવિર ભગવાન પધાર્યા હતા. તેમને ત્યાંના શ્રમણોપાસકોએ આ પ્રમાણે પ્રશ્ન પૂછયું - "ભંતે ! સંયમનું ફળ શું છે ? ભંતે ! તપનું ફળ શું છે ?” ત્યારે (ઉત્તરમાં) સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું - “આર્યો ! સંયમનું ફળ અનાશ્રત્વ (સંવર) છે અને તપનું ફળ વ્યવદાનત્વ(કર્મોનો ક્ષય) છે. તે સંપૂર્ણ વર્ણન પૂર્વવતુ -વાવ- તપ પૂર્વ સંયમથી તેમજ કર્મિતા અને સંગિતાથી તે દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ વાત સત્ય છે. માટે અમે કહીએ છીએ. અમે અમારો અહંભાવ બતાડવા આ વાત નથી કહી તો હું (ગૌતમ) આ (આ જનસમૂહની) વાત કેવી રીતે માની લઉં? ત્યારબાદ શ્રમણ ભગવાન્ ગૌતમ આ પ્રકારની વાત લોકોના મુખેથી સાંભળી તો તેમણે શ્રદ્ધા ઉત્પન્ન થઈ ચાવતુ- તેમના મનમાં કુતુહલ પણ જાગ્યું એમ વિધિપૂર્વક આવશ્યકતાનુસાર ભિક્ષા પ્રાપ્ત કરી ભિક્ષા લઈ તે રાજગૃહ નગર (ની સીમા)થી બહાર નિકળી અત્વરિતગતિથી -યાવત(ઈર્યાસમિતિ પૂર્વક) ઈર્યા-માર્ગ શોધન કરતા જ્યાં ગુણશીલક ચૈત્ય હતું સંગમે જે મંતે ! હિં , ત અંતે ! હિં ?” तएणं ते थेरा भगवंतो ते समणोवासए एवं वयासी “संजमे णं अज्जो! अणण्हयफले. तवे वोदाणफले तं चेव -जाव- पुवतवेणं पुवसंजमेणं कम्मियाए संगियाए अज्जो ! देवा देवलोएसु उववज्जंति, सच्चे णं एसमटे णो चेव णं आयभाववत्तव्वयाए से कहमेयं मन्ने एवं? तए णं से समणे भगवं गोयमे इमीसे कहाए लद्धट्टे समाणे जायसड्ढे -जाव- समुप्पन्नकोउहल्ले, अहापज्जत्तं समुदाणं गेण्हइ गेण्हित्ता रायगिहाओ नगराओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता अतुरियं -जाव- सोहेमाणे जेणेव गुणसीलए चेइए जेणेव P-118 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy