SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ तोसिया परिसा सव्वा, सम्मग्गं समुवट्ठिया। (આ પ્રમાણે) તે સારી સભા (દેવ, અસુર અને મનુષ્યોથી संथुया ते पसीयन्तु, भयवं केसिगोयमे ॥८९॥ પરિપૂર્ણ પરિષ)ધર્મચર્ચાથી સંતુષ્ટ થઈ અને સન્માર્ગમાં ત્તિ નિ ! સમુપસ્થિત થઈ. તે સભાએ ભગવાન કેશી અને ગૌતમની - ૩૪. ૨૨૩, T. ૨-૮૧ સ્તુતિ કરી કે – તેઓ બંને (અમારા પર) પ્રસન્ન રહે.” એમ હું કહું છું. भाग २, खण्ड ४, पृ. १२८ ભાગ ૨, ખંડ ૪, પૃ. ૧૨૮ વસાવગિઝ થેરા રેસ તવ રેગન રાવ ભાવથા પાપત્ય સ્થવિરો દ્વારા દેશનામાં તપ, સંયમના ફળનું પ્રરૂપણ अणुमोयणा य - અને ભગવાન દ્વારા અનુમોદના : મૂત્ર ૬૪ (૨) સૂત્ર ૪ (ખ) तए णं ते समणोवासया थेराणं भगवंताणं अंतिए धम्म તદનંતર તે શ્રમણોપાસક સ્થવિર ભગવંતોથી ધર્મોપદેશ सोच्चा निसम्म हट्ठ तुट्ठ -जाव- हयहियया तिक्खुत्तो સાંભળી અને હૃદયંગમ કરી હર્ષિત અને સંતુષ્ટ થયો आयाहिणं पयाहिणं करेंति करेत्ता -जाव- तिविहाए -વાવ- તેનું હૃદય ખીલી ઉઠયું અને તેમણે સ્થવિરા पज्जुवासणयाए पज्जुवासंति पज्जुवासित्ता एवं वयासी- ભગવંતોની જમણી તરફથી ત્રણવાર પ્રદક્ષિણા કરી અને પ્રદક્ષિણા કરીને વાવતુ- ત્રણ પ્રકારની ઉપાસના દ્વારા તેમની પર્યપાસના કરી અને પર્યાપાસના કરીને આ પ્રમાણે પૂછ્યું - g, સંગમે જં મંત ! જિં ને? ત ઇ મેતે ! જિં ? પ્ર. ભૂત ! સંયમનું ફળ શું છે ? ભંતે ! તપનું ફળ શું છે? | तएणं ते थेरा भगवंतो ते समणोवासए एवं वयासी આના જવાબમાં સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું - उ. संजमे णं अज्जो! अणण्हयफले, तवे वोदाणफले। ઉ. “હે આર્યો ! સંયમનું ફળ અનાશ્રવતા (આશ્રવ तए णं ते समणोवासया थेरे भगवंते एवं वयासी રહિત સંવર સંપન્નતા) છે. તપનું ફળ વ્યવદાન (કર્મોનો ક્ષય) કરવું છે. (સ્થવિર ભગવંતોથી આ ઉત્તર સાંભળી) શ્રમણોપાસકોએ તે સ્થવિર ભગવંતોને (પુન:) આ પ્રમાણે પૂછયું - प. जइ णं भंते ! संजमे अणण्हयफले, तवे वोदाणफले પ્ર. ભંતે ! જો સંયમનું ફળ અનાશ્રવતા છે અને તપનું किं पत्तियं णं भंते ! देवा देवलोएस उववज्जति ? ફળ વ્યવદાન છે તો તે દેવ દેવલોકમાં કયા કારણથી ઉત્પન્ન થાય છે ? तत्थ णं कालियपुत्ते नाम थेरे ते समणोवासए एवं (શ્રમણોપાસકોના પ્રશ્ન સાંભળી) તે સ્થવિરોમાંથી वयासी કાલિકપુત્ર નામક સ્થવિરે તે શ્રમણોપાસકોથી આ પ્રમાણે કહ્યું - ૩. “પુત્રતવે જો ! કેવા કેવ7ોલુ વવનંતિ ” ઉ. "આર્યો ! પૂર્વ તપના કારણે દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.” तत्थ णं मेहिले नाम थेरे ते समणोवासए एवं વાલ - gવસંગનેvi મળ્યો તેવા હેવતો, રૂવવન્ગતિ તેમાંથી મેહિલ(મેધિલ)નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું - આર્યો! પૂર્વસંયમના કારણે દેવદેવલોકમાં ઉત્પન્ન થાય છે.” તેમાંથી આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું - આર્યો ! કર્મિતા (કર્મશેષ રહેવાને કારણે દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.” तत्थ णं आणंदरक्खिए णाम थेरे ते समणोवासए एवं वयासी - “મિયા મળ્યો ! ટેવાવઝોકું ૩વવનંતિ.” P-116 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy