SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૨૫૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૪ प. ३. उरगजातिआसीविसस्स णं भंते ! केवइए विसए પ્ર. ૩, ભંતે! ઉરગજાતિ આશીવિશ્વના વિષનો પ્રભાવ કેટલ ક્ષેત્રમાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! पभू णं उरगजातिआसीविसे जंबद्दीव ગૌતમ ! ઉરગજાતિ આશીવિષ પોતાના વિશ્વના पमाणमेत्तं बोंदि विसेणं विसपरिणतं विसट्टमाणिं પ્રભાવથી જંબૂદ્વીપ પ્રમાણ (૧ લાખ યોજન) રિત્ત શરીરને વિષ પરિણત અને વિકૈલુ કરી શકે છે. विसए से विसताए.णो चेवणं संपत्तीए करेंसुवा, આ તેની વિષાત્મક ક્ષમતા છે પરંતુ આટલા ક્ષેત્રમાં करेंति वा, करिस्संति वा। તેને પોતાની ક્ષમતાનો કયારેય ઉપયોગ કર્યો નથી. કરતા નથી અને ક્યારેક કરશે પણ નહિ. प. ४.मणुस्सजातिआसीविसस्सणं भंते! केवइए विसए પ્ર. ૪, ભંતે ! મનુષ્ય જાતિ આશીવિશ્વના વિષનો પ્રભાવ કેટલા ક્ષેત્રમાં કહેવામાં આવ્યો છે ? उ. गोयमा! पभूणं मणुस्सजातिआसीविसे समयखेत्त ગૌતમ! મનુષ્યજાતિ આશીવિશ્વના વિષનો પ્રભાવ पमाणमेत्तं बोंदिं विसेणं विसपरिणतं विसट्रमाणिं સમય (મનુષ્ય) ક્ષેત્ર પ્રમાણ (૪૫ લાખ યોજન) करेत्तए। શરીરને વિષપરિણત અને વિષેલ કરી શકે છે. विसए से विसट्ठताए, णो चेव णं संपत्तीए करेंसु वा, આ તેની વિષાત્મક ક્ષમતા છે પરંતુ આટલા ક્ષેત્રમાં करेंति वा, करिस्संति वा। તેને પોતાની ક્ષમતાનો કયારેય ઉપયોગ કર્યો નથી, કરતા નથી અને કયારેક કરશે પણ નહિ. प. भंते ! जइ कम्मआसीविसे किं ભતે જો કર્મ આશીવિષ છે તો શું તે - ૨. નેરડુમ્ભાવિતે. ૧. નૈરયિક કર્મ આશીવિષ છે. ૨. તિરિવરવનોમ્પિગારવિસે, ૨. તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે. ३. मणुस्सकम्मआसीविसे, ૩. મનુષ્ય કર્મ આશીવિષ છે કે - ૪. તેવલમ્સમાવિસે ? ૪. દેવ કર્મ આશીવિષ છે ? ૩. સોયમ! . નોનેરમાસીવિલે, ૨. તિરિવર- ઉ. ગૌતમ ! ૧. નૈરયિક કર્મ આશીવિષ નથી પરંતુ जोणियकम्मासीविसे वि, ३. मणुस्सकम्मासीविसे ૨. તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે. ૩. મનુષ્ય વિ, ૪. વમાસ વિસે વિા. કર્મ આશીવિષ છે અને ૪. દેવ કર્મ આશીવિષ છે. प. भंते ! जइ तिरिक्खजोणियकम्मासीविसे किं પ્ર. ભંતે ! જો તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે તો શું एगिदियतिरिक्खजोणियकम्मासीविसे -जाव એકેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે -યાવતपंचिंदियतिरिक्खजोणियकम्मासीविसे ? પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે ? उ. गोयमा! नो एगिंदिय-बेइंदिय-तेइंदिय-चउरिंदिय ઉ. ગૌતમ! એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય तिरिक्खजोणियकम्मासीविसे.पंचिंदिय तिरिक्ख તિર્યંચયોનિક કર્મ આશીવિષ નથી, પરંતુ પંચેન્દ્રિય जोणियकम्मासीविसे। તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે. प. भंते!जइ पंचिंदियतिरिक्खजोणियकम्मासीविसे किं પ્ર. ભંતે ! જો પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ सम्मच्छिम पंचेंदियतिरिक्खजोणियकम्मासीविसे છે તો શું સમ્યુમિ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ गब्भवक्वंतियपंचिंदियतिरिक्खजोणियकम्मासीविसे? આશીવિષ છે કે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે ? उ. गोयमा! एवं जहावेउब्बियसरीरस्स भेओ-जाव-२ ઉ. ગૌતમ! (પ્રજ્ઞાપનાસત્રના એકવીસમા શરીરપદમાં) पज्जत्तसंखेज्जवासाउयगब्भवक्कंतिय पंचिंदिय વૈકિય શરીર સંબંધિત જે પ્રમાણે કહેવામાં આવ્યું છે तिरिक्खजोणियकम्मासीविसे नो अपज्जत्तसंखे એ જ પ્રમાણે કહેવું જોઈએ -વાવત-પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યયુક્ત ગર્ભજ કર્મભૂમિજ પંચેન્દ્રિય ज्जवासाउय गब्भवक्कंतिय पंचिंदियतिरिक्ख તિર્યંચયોનિક કર્મ આશીવિષ થાય છે, પરંતુ અપર્યાપ્ત जोणिय कम्मासीविसे। સંખ્યાત વર્ષના આયુયુક્ત ગર્ભજ કર્મભૂમિજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ હોતા નથી. ૨. કા. . ૪, ૩. , . ૩૪ ૨. (Toor. ૪. ૨૨, મુ. ૨૫૨૮) શરીર અધ્યયનમાં જોવું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy