SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ૨૫૮૭ છે. ૬. માવ સંશા સવ ઉવ प. से किं तं भावसंखा? उ. जे इमे जीवा संखगइनामगोत्ताई कम्माइं वेदेति । તે 7 મવસેલા - અનુ. સુ. ૨૦ ७. चउवीसदंडएसु ओहेण दंडसंखा परूवणं दो दंडा पण्णत्ता, तं जहा. ગઠ્ઠાવં ય, ર. મળાવંદે યા , નેરા તો ઠંડા પત્તા, તે નહીં ભાવશંખના સ્વરૂપનું પ્રરૂપણ : પ્ર. ભાવશંખનું સ્વરૂપ શું છે ? ઉ. આ લોકમાં જે જીવ શંખગતિનામ - ગોત્ર કર્માદિની વેદના ભોગવી રહ્યા છે તેઓ ભાવ શંખ છે. આ ભાવ શંખ છે. ચોવીસ દંડકોમાં સામાન્યથી દંડ સંખ્યાનું પ્રરૂપણ : દંડ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેવી રીતે - ૧. અર્થ દંડ, ૨. અનર્થ દંડ. ૬.૧, નૈરયિકોમાં બે પ્રકારના દંડ કહેવામાં આવ્યા છે, જેવી રીતે - ૧. અર્થ દંડ, ૨. અનર્થ દંડ. ૬.૨-૨૪, આ જ પ્રમાણે વૈમાનિકો પર્યત ચોવીસ દંડકોમાં બે-બે દંડ સમજવા જોઈએ. આશીવિષ ભેદોનું વિસ્તારથી પ્રરૂપણ : પ્ર. ભંતે ! આશીવિષે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા ૨. સાઉંડે જ, ૨. પટ્ટાવિંડે યા હું ૨-૨૪. જાણો -ગવિ- નાળિયા - ટાપ, . ૨, ૩. ૨, મુ. ૫૮ आसीविसभेयाणं वित्थरओ परूवणंg, વિધા મંત ! સાસવિસા પછUત્તા ? ૮ ૩. ગોયમ ! તુવિદ માણીવિસા નિત્તા, તે નદી 9. નારિ ગારવિસા ચ, ૨. શ્મશાસવિસા યા चत्तारि जातिआसीविसा पण्णत्ता, तं जहा ૨. વિષ્ણુય નાતિ માલીવિસે, २. मंडुक्कजातिआसीविसे, ३. उरगजातिआसीविसे, ४. मणुस्सजातिआसीविसे। प. १. विच्छ्यजातिआसीविसस्स णं भंते ! केवइए विसए पण्णत्ते? उ. गोयमा ! पभू णं विच्छ्यजातिआसीविसे अद्धभ रहप्पमाणमेत्तं बोंदिं विसेणं विसपरिणतं विसमाणिं करित्तए। विसए से विसट्टताए, णो चेवणं संपत्तीए करेंसुवा, करेंति वा, करिस्संति वा । ઉ. ગૌતમ ! આશીવિષ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેવી રીતે – ૧. જાતિ (જન્મથી) આશીવિષ, ૨. કર્મ આશીવિષ. ચાર પ્રકારના જાતિ-આશીવિષ (દાઢમાં વિષયુક્ત) કહેવામાં આવ્યા છે, જેવી રીતે – ૧. જાતિ-આશીવિષ, વૃશ્ચિક (વીંછી), ૨. જાતિ આશીવિષ, મંડૂક (દેડકો), ૩. જાતિ-આશીવિષ, ઉરગ (સર્પ), ૪. જાતિ-આશીવિષ, મનુષ્ય. પ્ર. ૧, ભંતે વૃશ્ચિક જાતિ-આશીવિશ્વના વિષનો પ્રભાવ કેટલા ક્ષેત્રમાં કહેવામાં આવ્યો છે. ” ગૌતમ! વૃશ્ચિક જાતિ-આશીવિષ પોતાના વિશ્વના પ્રભાવથી અર્ધભરત પ્રમાણ શરીરને (લગભગ બસો ત્રેસઠ યોજન) વિષપરિણત અને વિકૈલુ કરી શકે છે. આ તેની વિષાત્મક ક્ષમતા છે પરંતુ આટલા ક્ષેત્રમાં તેને પોતાની ક્ષમતાનો કયારેય ઉપયોગ કર્યો નથી, કરતા નથી અને કયારેક કરશે પણ નહિ. પ્ર. ૨, ભંતે ! મંડુક જાતિ આશીવિશ્વના વિષનો પ્રભાવ કેટલા ક્ષેત્રમાં કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! મંડુક જાતિ આશીવિષ પોતાના વિષના પ્રભાવથી ભરત પ્રમાણ શરીરને વિપરિણત અને વિકૈલુ કરી શકે છે. આ તેની વિષાત્મક ક્ષમતા છે પરંતુ આટલા ક્ષેત્રમાં તેને પોતાની ક્ષમતાનો ક્યારેય ઉપયોગ કર્યો નથી, કરતા નથી અને કયારેક કરશે પણ નહિ. प. २. मंडूक्कजातिआसीविसस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ? उ. गोयमा! पभूणंमंडुक्कजातिआसीविसे भरहप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिणतं विसट्टमाणिं करित्तए। विसए से विसट्ठताए, णो चेवणं संपत्तीए करेंसु वा, करेंति वा, करिस्संति वा । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy