SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલ-અધ્યયન ૨૫૫૫ एवमिक्किक्के छ-छ आलावगा भाणियब्या। આ જ પ્રમાણે પ્રત્યેકના છ-છ આલાપક (ગમક) - Sા. મ. ૨, ૩, ૩, સુ. ૭૬ સમજવાં જોઈએ, ११२. पयोगबंध-वीससाबंधनाम बंधभेया ૧૧૨. પ્રયોગબંધ-વિપ્રસાબંધ નામના બે બંધ ભેદ : g, વિરે જે મંતે ! વંધે gov/? પ્ર. ભંતે ! બંધ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ૩. કોચમા ! સુવિશે વંધે Twો, નઈ ઉ. ગૌતમ ! બંધ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - . વિંધે , ૧. પ્રયોગ બંધ (પ્રયોગ વડે થનાર બંધ), ૨. વીસાવં ચ | ૨. વિશ્રસાબંધ (સ્વાભાવિક રૂપ વડે થનાર બંધ). - વિચા. સ. ૮, ૩. ૧, મુ. ? ११३. वीससाबंधस्स वित्थरओ परुवर्ण ૧૧૩, વિશ્રસાબંધનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ : प. वीससाबंधे णं भंते ! कइविहे पण्णत्ते? પ્ર. ભંતે ! વિશ્રસાબંધ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ૩. જો મા ! તુવિષે પwારે, તં નહીં ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૨. સાચવી સાવંધે ય, ૧. સાદિક વિશ્વસાબંધ, ૨. મUાવીસમા વંધે ચા ૨, અનાદિક વિશ્રસાબંધ. प. अणाईयवीससाबंधे णं भंते ! कइविहे पण्णत्ते? પ્ર. ભંતે ! અનાદિક વિશ્રસાબંધ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ૩. સોયમાં ! સિવિશે guત્તે, તે નહીં ગૌતમ ! તે ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - १. धम्मत्थिकायअन्नमन्नअणाईयवीससाबंधे, ૧. ધર્માસ્તિકાયના અન્યોન્ય-અનાદિકવિશ્રસાબંધ, २. अधम्मत्थिकायअन्नमन्नअणाईयवीससाबंधे, ૨.અધર્માસ્તિકાયના અન્યોન્ય-અનાદિકવિશ્રસાબંધ, ३. आगासस्थिकायअन्नमन्नअणाईयवीससाबंधे। ૩. આકાશાસ્તિકાયના અન્યોન્ય-અનાદિક વિશ્રસાબંધ. प. धम्मत्थिकाय-अन्नमन्न-अणाईयवीससाबंधेणं 2. ભંતે!ધર્માસ્તિકાયના અન્યોન્ય-અનાદિકવિશ્રસાબંધ મંતે ! કિં ટેસવંધે? સર્વધે? શું દેશબંધ છે કે સર્વબંધ છે ? ૩. રોથમાં ! ટેસવંધે, નો લવવંધે ઉ. ગૌતમ ! તે દેશબંધ છે, સર્વબંધ નથી. एवंअधम्मत्थिकायअन्नमन्नअणाईयवीससाबंधेवि, આ જ પ્રમાણે અધમસ્તિકાયના અન્યોન્ય અનાદિક વિશ્વસાબંધને માટે પણ સમજવું જોઈએ. एवं आगासस्थिकायअन्नमन्नअणाईयवीससाबंधे આ જ પ્રમાણે આકાશાસ્તિકાયના અન્યોન્ય- વિ અનાદિક વિશ્રસાબંધને માટે પણ સમજવું જોઈએ. प. धम्मत्थिकायअन्नमन्नअणाईयवीससाबंधेणं भंते! પ્ર. ભંતે ! ધર્માસ્તિકાયના અન્યોન્ય-અનાદિક I વેજિર હો ? વિશ્રસાબંધ કેટલા સમય સુધી રહે છે ? ૩. સોયમાં ! સવૉં. ઉ. ગૌતમ ! સર્વકાળ (હંમેશને માટે) રહે છે. एवं अधम्मत्थिकाए, एवं आगासस्थिकाए। આ જ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયના (અન્યોન્ય-અનાદિ-વિશ્વસાબંધ) માટે પણ સમજવું જોઈએ. प. साईयवीससाबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? પ્ર. ભંતે! સાદિક-વિશ્વસાબંધ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy