SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫૪ ૨૦૮, સત્તુપત્તિ નિમિત્તાળિ दोहिं ठाणेंहिं सट्टुप्पाए सिया, तं जहा१. साहन्नंताणं चेव पोग्गलाणं सदुप्पाए सिया, २. भिज्जंताणं चेव पोग्गलाणं सगुप्पाए सिया । - ઢાળં. અ. ૨, ૩. ૨, મુ. ૭૩ (૨) १०९. सद्दादिणं पोग्गल रूवत्त परूवणं सबंधयार उज्जोओ, पहा छाया तवे इ वा । વળ-રસ-ગંધ-ખાતા, પોપાળું તુ જીવવનું एगत्तं च पुहत्तं च संखा संठाणमेव य । संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं । ११०. सद्दाईणं एगत्तं - ૩ત્ત. ૧. ૨૮, . ?૨-૪૩ ો સરે, જે હવે, જો બંધે, શે રસે, ને પાસે । सुब्भस, एगे दुब्भिसद्दे । શે મુને, ને તુવે । ો ડીજે, જે હસ્તે । ો વદે, છો તમે, છો નવરંગે, ત્તે વિદ્યુત્તે, શે परिमंडले । પોઢે, ો નીને, જે રોહિ, ને હાજિદ્દે, જે सुक्किल्ले । सुभगंधे, गेदुभिगंधे । ઓ તિત્તે, જે વડુપ, જે તાણ, મે સંવિત્તે, ો મદુરે । વો વડે -ખાવ- જે સુવો । १११. सहाईणं विविहपयारेण भेय परूवणंदुविहा सा पण्णत्ता, तं जहाછુ. અત્તા જેવ, હવે ફ્કા –ખાવ- મળામાં । - ઢાળ. અ. ?, સુ. ૨૮ વ તૈયા, રસા, સT | Jain Education International दुविहा रूवा पण्णत्ता, तं जहा૨. મત્તા જેવ, પૂર્વ કા -ખાવ- અળામાં । ૨. અવત્તા જેવ । ૨. મળત્તા જેવ ! ૧૦૮, શબ્દોની ઉત્પત્તિના નિમિત્ત બે કારણો વડે શબ્દની ઉત્પત્તિ થાય છે, જેમકે ૧. પુદ્દગલોના સંયોગ (એકત્રિત) થવાથી શબ્દોની ઉત્પત્તિ થાય છે. દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૨. પુદ્દગલોના ભેદ (વિયોગ) થવાથી શબ્દોની ઉત્પત્તિ થાય છે. ૧૦૯. શબ્દાદિના પુદ્દગલ રુપત્વનું પ્રરૂપણ : શબ્દ, અંધકાર, ઉદ્યોત (પ્રકાશ), પ્રભા, છાયા અને આતપ તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ આ પુદ્દગલનાં લક્ષણ છે. એકત્વ (એકીકરણ) પૃથ (ભિન્નત્વ), સંખ્યા, સંસ્થાન (આકાર) સંયોગ અને વિભાગ (વિયોગ) (પુદ્દગલ) આ પર્યાયોનાં લક્ષણ છે. ૧૧૦. શબ્દાદિનું એકત્વ : એક શબ્દ, એક રુપ, એક ગંધ, એક રસ, એક સ્પર્શ, એક શુભ શબ્દ, એક અશુભ શબ્દ. એક સુરુપ (સૌંદર્ય યુક્ત), એક કુરુપ એક દીર્ઘ, એક પ્રસ્વ. એક વૃત્ત (ગોળ,) એક ત્ર્યસ્ત્ર (ત્રિકોણ), એક ચતુરસ્ત્ર (ચોરસ), એક પૃથુલ (પહોળું), એક પરિમંડળ (વર્તુળાકાર). એક કાળો, એક નીલો, એક લાલ, એક પીળો, એક સફેદ, એક સુગંધ, એક દુર્ગંધ. એક તીખો, એક કડવો, એક તૂરો, એક ખાટો, એક મીઠો (મધુર). એક કર્કશ -યાવ- એક રુક્ષ (શુષ્ક). - ૧૧૧. શબ્દાદિ પુદ્ગલોના વિવિધ પ્રકાર વડે ભેદોનું પ્રરૂપણ : શબ્દ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. આત્ત (ગ્રહીત), ૨. અનાત્ત (અગ્રહીત). આ જ પ્રમાણે ઈષ્ટ (હિતકારી)-યાવત- મનામ (મણામ) બે-બે પ્રકારના સમજવાં જોઈએ. For Private & Personal Use Only .. રુપ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે ૧. આત્ત (ગ્રહીત), ૨. અનાત્ત (અગ્રહીત). આ જ પ્રમાણે ઈષ્ટ (હિતકારી)-યાવત- મનામ (મણામ) બે-બે પ્રકારના સમજવાં જોઈએ. આ જ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શના ભેદ સમજવાં જોઈએ. www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy