SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧૦ एवं वेउब्वियपोग्गल परियट्टे वि । नवरं वेडव्वियसरीरे वट्टमाणेणं वेव्वियसरीरपायोग्गाइं दव्वाइं वेउब्विय सरीरत्ताए મહિયારૂં -ખાવ- નિત્તિવ્હારૂં મવંતિ । सेसं तं चेव । एवं - जाव- आणापाणुपोग्गलपरियट्टे । वरं आणापाणुपायोग्गाई सव्वदव्वाई आणापाणुत्ताए सव्वं गहियाई - जाव- निसिट्ठाई भवंति । सेसं तं चैव । વિયા. સ. ૨૨, ૩. ૪, મુ. ૪૭-૪૬ ७३. ओरालियाईसत्तण्डं पोग्गलपरियट्टाणं अप्पाबहुयंप. एएसि णं भंते ! ओरालियपोग्गलपरियट्टाणं - जाव- आणापाणुपोग्गलपरियट्टाण य कयरे જ્યરહિતો અપ્પા વા -નાવ- વિશેસાદિયા વા ? ૩. ગોયમા ! છુ. સન્નોવા વેડવિયપો જપરિયટ્ટા, २. वइ पोग्गलपरियट्टा अनंतगुणा, ३. मणपोग्गलपरियट्टा अणंतगुणा, ४. आणपाणुपोग्गलपरियट्टा अणंतगुणा, ५. ओरालियपोग्गलपरियट्टा अणंतगुणा, ६. तेयापोग्गलपरियट्टा अणंतगुणा, ७. कम्मगपोग्गलपरियट्टा अणंतगुणा । - વિયા. સ. ૧૨, ૩. ૪, મુ. ૪ ૭૪. મોરાજિયાફ સત્તદું પોવરિયટ્ટાને નિત્તળાજ૭૪, परूवणं - प. ओरालियपोग्गलपरियट्टेणं भंते ! केवइकालस्स निवत्तिज्जइ ? उ. गोयमा ! अणंताहिं ओसप्पिणि-उस्सप्पिणीहिं एवइकालस्स निव्वत्तिज्जइ । एवं वेडब्बियपोग्गलपरियट्टे वि । છ્યું -ખાવ- માળાવાળુપોનપરિયદે । વિયા. સ. o૨, ૩. ૪, મુ. ૬૦-૨ ૭, મેરાસિયાપો-રિયટ્ટત્તત્ત નિષ્વજ્ઞાાસ્ત્ર ૭૫, Jain Education International - अप्पाबहुयं ૬. एयस्स णं भंते ! १. ओरालियपोग्गलपरियट्ट निव्वत्तणाकालस्स, ૭૩. દ્રવ્યાનુયોગ ભાગ-૪ પરાવર્તનના આ જ પ્રમાણે વૈક્રિય પુદ્દગલ વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ – વૈક્રિય શરીરમાં રહેલા વૈક્રિય શરીરના યોગ્ય સમસ્ત દ્રવ્યોને વૈક્રિય શરીરરૂપે ગ્રહણ કરે છે -યાવત્- નિઃસૃષ્ટ (ત્યાગ) કરે છે. શેષ સમગ્ર કથન પૂર્વવત્ સમજવું જોઈએ. આ જ પ્રમાણે આન-પ્રાણ પુદ્દગલ-પરાવર્તન પર્યંત સમજવું જોઈએ. વિશેષ – આન-પ્રાણ યોગ્ય સમસ્ત દ્રવ્યોને આન-પ્રાણ સ્વરૂપે ગ્રહણ કરે છે -યાવત્- પરિત્યાગ કરે છે. શેષ સમગ્ર કથન પણ પૂર્વવત્ સમજવું જોઈએ. ઔદારિકાદિ સાત પુદ્ગલ પરાવર્તનનું અલ્પબહુત્વ : પ્ર. ભંતે ! આ ઔદારિક પુદ્દગલ પરાવર્તન -યાવઆન-પ્રાણ પુદ્દગલ પરાવર્તનમાં કોણ કોનાથી અલ્પ -યાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. સૌથી ઓછા વૈક્રિય-પુદ્દગલ પરાવર્તન છે. ૨. (એનાથી) વચન-પુદ્દગલ પરાવર્તન અનંતગણા છે. ૩. (એનાથી) મનઃપુદ્દગલ પરાવર્તન અનંતગણા છે. ૪. (એનાથી) આન-પ્રાણ પુદ્દગલ પરાવર્તન અનંતગણા છે. ૫. (એનાથી) ઔદારિક પુદ્દગલ પરાવર્તન અનંતગણા છે. ૬. (એનાથી)તૈજસ્ પુદ્દગલ પરાવર્તન અનંતગણા છે. ૭. (એનાથી) કાર્મણ પુદ્દગલ પરાવર્તન અનંતગણા છે. ઔદારિકાદિ સાત પુદ્દગલ પરાવર્તનના નિર્તના (નિષ્પત્તિ-રચના)કાળનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! ઔદારિક-પુદ્દગલ પરાવર્તન કેટલા કાળમાં નિર્વર્તિત (નિષ્પન્નપૂર્ણ) થાય છે ? ઉ. ગૌતમ ! અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં નિષ્પન્ન થાય છે. એ જ પ્રમાણે વૈક્રિય-પુદ્દગલ પરાવર્તન નિષ્પત્તિકાળ સમજવો જોઈએ. એ જ પ્રમાણે આન-પ્રાણ પુદ્દગલ પરાવર્તન પર્યંતનો નિષ્પત્તિકાળ સમજવો જોઈએ. ઔદારિકાદિ પુદ્દગલ પરાવર્તન સપ્તકના નિષ્પતિકાળનું અલ્પબહુત્વ : પ્ર. ભંતે ! આ ૧. ઔદારિક પુદ્દગલ-પરાવર્તન નિર્વર્તના (નિષ્પત્તિ) કાળનો, For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy