SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલ-અધ્યયન ૨૫૦૯ प. द. १२. नेरइयाणं भंते ! पुढविकाइयत्ते केवइया પ્ર. ૮,૧૨, ભંતે ! પૃથ્વીકાયિક ભવમાં અનેક નૈરયિક ओरालिय पोग्गलपरियट्टा अतीता? જીવોના ભૂતકાળમાં કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન થયા છે ? ૩. મા ! મviતા | ઉ. ગૌતમ ! અનંત થયા છે. 1વરૂયા પુરેવડા ? પ્ર. ભવિષ્યમાં કેટલા થશે ? ૩. મviતા ઉ. અનંત થશે. હૃ. ૨૨-૨૨. ઇ -ના-મળુ . ૮.૧૩-૨૧. આ જ પ્રમાણે મનુષ્ય ભવ પર્યત સમજવું જોઈએ. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियत्तेजहा ૬.૨૨-૨૪. અનેક નરકવાસીઓના નૈરયિક ભવની नेरइयत्ते। સમાન વાણવ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક ભવનો પણ કથન કરવું જોઈએ. एवं -जाव-वेमाणियाणं वेमाणियत्ते। આ જ પ્રમાણે અનેક વૈમાનિકોના વૈમાનિક ભવ સુધીનું કથન સમજવું જોઈએ. एवं सत्त वि पोग्गलपरियट्टा भाणियव्वा। આ જ પ્રમાણે સાતે પુગલ પરાવર્તનનું કથન સમજવું જોઈએ. जत्थ अस्थि तत्थ अतीता वि परेक्खडा वि अणंता જેના જેટલા પુદગલ પરાવર્તન હોય એના ભૂતકાળ भाणियब्वा। અને ભવિષ્યકાળના અનંત સમજવા જોઈએ. जत्थ नत्थि तत्थ दो वि नत्थि भाणियब्वा-जाव જેને નહીં હોય ત્યાં તેના અતીત અને અનાગત (ભૂતકાળ અને ભવિષ્યકાળ) બન્ને નહીં સમજવા જોઈએ -યાવતप. वेमाणियाणं भंते ! वेमाणियत्ते केवइया आणापाणु પ્ર. ભંતે ! વૈમાનિક ભવમાં અનેક વૈમાનિકોના पोग्गलपरियट्टा अतीता? ભૂતકાળમાં કેટલા આન-પ્રાણ પુદગલ પરાવર્તન થયેલા છે ? ૩. લોયમાં ! અનંતા | ઉ. ગૌતમ ! અનંત થયેલા છે. प. केवइया पुरेक्खडा? પ્ર. ભવિષ્યમાં કેટલા થશે ? ૩. મiતા -વિચા. સ. ૧૨, ૩૪, સુ. ૨૮-૪૬ ઉ. અનંત થશે. ૭૨. ગોરાજિયા વારિયા નામરસનારા ૭૨. ઔદારિકાદિ પુદગલ પરાવર્તન નામકરણના કારણોનું परूवणं પ્રરુપણ : . ને અંતે ! પુર્વ સુન્દ્ર પ્ર. ભંતે ! કયા કારણે ઔદારિક પુદગલ-પરાવર્તનને 'ओरालियपोग्गलपरियटटे. ओरालियपोग्गल ઔદારિક પુદ્ગલ પરાવર્તન કહેવામાં આવે છે ? परियट्टे ? उ. गोयमा ! जंणं जीवेणं ओरालियसरीरे वट्टमाणेणं ઉ. ગૌતમ ! ઔદારિક શરીરમાં રહેતા જીવોએ ઔદારિક ओरालियसरीरपायोग्गाई दवाइं ओरालियसरी શરીરને યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ रत्ताए गहियाई, बद्धाइं, पुट्ठाई, कडाई, पट्ठवियाई, કર્યા, એકમેક (સંકલિત) કર્યા, પૃષ્ટ (સ્પર્શયુક્ત) કર્યા, કૃત (રચિત) કર્યા, પ્રસ્થાપિત (સ્થિર) કર્યા, निविट्ठाई अभिनिविट्ठाई, अभिसमन्नागयाइं, સ્થાપિત કર્યા, સર્વથા સંલગ્ન કર્યા, અભિસમન્વાગત परियाइयाइं, परिणामियाई, निज्जिण्णाई, કર્યા, પર્યાપ્ત કર્યા, પરિણામિક કર્યા, નિર્જીર્ણ કર્યા, निसिरियाई, निसिट्ठाई भवंति. પૃથફ(ભિન્ન) કર્યા અને પરિવ્યક્ત (ત્યાગ) કર્યા છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ એ જ કારણથી ગૌતમ! એમ કહેવાય છે કે - “ओरालिय पोग्गलपरियट्टे, ओरालिय ઔદારિક પુદ્ગલ પરાવર્તન, ઔદારિક પુદ્ગલ નાનપરિયા ” પરાવર્તન છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy