SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્દગલ-અધ્યયન ६९. पोग्गलपरियट्टस्स भेया चउवीसदंडएसु य परूवणंप. कइविहे णं भंते! पोग्गलपरियट्टे पण्णत्ते ? ૩. ગોયમા! સત્તવિદેશો જપરિયન્ટે વળત્તે, તં નહીં ૭૦. ?. ओरालियपोग्गलपरियट्टे, ૨. વેઇન્દ્રિયપો જપરિયટ્ટે, રૂ. તેયાપો જપરિયડ્ટે, ૪. મ્માવો જરિયન્ટે, ૬. મળવોાજપરિયન્ટે, ૬. વો ાજપરિયડ્ટે, ७. आणपाणुपोग्गलपरियट्टे । ૫. दं. १. नेरइयाणं भंते ! कइविहे पोग्गलपरियट्टे વળત્તે ? ૩. ગોયમા!સત્તવિદેશેાજપરિયડ્ટે વળત્તે, તં નહા १. ओरालियपोग्गलपरियट्टे - जाव७. आणपाणुपोग्गलपरियट्टे । ૩. ૨-૨૪. તૂં -ખાવ- તેમાળિયાળ । - વિયા. સ. ૧૨, ૩. ૪, મુ. ૨૬-૨૭ जीव-चवीसदंड सु पोग्गलपरियट्टाणं परूवणंप. एगमेगस्स णं भंते! जीवस्स केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता ? ૩. રોયમા ! અજંતા ? प. एगमेगस्स णं भंते! जीवस्स केवइया ओरालियपोग्गलपरियट्टा पुरेक्खडा ? ૩. ગોયમા ! સદ્ ગત્યિ, સ્પર યિ जस्सऽत्थि जहणेणं एगो वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्ज वा, अनंता वा । एवं सत्त दंडगा - जाव- आणपाणु તા પ... પામેસ ં અંતે ! નેરશ્યસ વદ્યા ओरालिय- पोग्गलपरियट्टा अतीता ? ૩. ગોયમા ! અજંતા । ૧. વદ્યા રેવડા ? ૩. સદ્ અસ્થિ, સર્ નત્યિ । Jain Education International ૬૯. પુદ્દગલ પરાવર્તનના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : પ્ર. ભંતે ! પુદ્દગલ પરાવર્તન કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ૭૦. ઉ. ગૌતમ ! સાત પ્રકારના પુદ્દગલ પરાવર્તન કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. ઔદારિક પુદ્દગલ પરાવર્તન, ૨. વૈક્રિય પુદ્દગલ પરાવર્તન, ૩. તૈજસ્ પુદ્દગલ પરાવર્તન, ૪. કાર્મણ પુદ્દગલ પરાવર્તન, ૫. મનઃપુદ્દગલ પરાવર્તન, ૬. વચન પુદ્દગલ પરાવર્તન, ઉ. પ્ર. ૨૫૦૫ ૭. આન-પ્રાણ પુદ્દગલ પરાવર્તન. પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિકોના પુદ્દગલ પરાવર્તન કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! સાત પ્રકારના પુદ્દગલ પરાવર્તન કહેવામાં આવ્યા છે, જેમકે ૧. ઔદારિક પુદ્દગલ પરાવર્તન -યાવ - ૨. આન-પ્રાણ પુદ્દગલ પરાવર્તન. ૬.૨-૨૪. આ જ પ્રમાણે વૈમાનિકો પર્યંત પુદ્દગલ પરાવર્તન સમજવું જોઈએ. જીવ-ચોવીસ દંડકોમાં પુદ્દગલ પરાવર્તનનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! એક-એક (પ્રત્યેક) જીવના ભૂતકાળમાં કેટલા ઔદારિક પુદ્દગલ પરાવર્તન થયેલા છે ? ગૌતમ ! અનંત થયેલા છે. ભંતે પ્રત્યેક જીવના ભવિષ્યકાળમાં કેટલા ઔદારિક પુદ્દગલ પરાવર્તન થશે ? ઉ. ગૌતમ ! (ભવિષ્યકાળમાં) કેટલાકને થશે અને કેટલાકને થશે નહિ. જેને થશે – એને જઘન્ય એક, બે કે ત્રણ થશે તથા ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે. આ જ પ્રમાણે આન-પ્રાણ પુદ્ગલ પરાવર્તન પર્યંત સાત આલાપક સમજવા જોઈએ. For Private & Personal Use Only પ્ર. ૬.૧. ભંતે ! પ્રત્યેક નરકવાસીના ભૂતકાળમાં કેટલા ઔદારિક પુદ્દગલ પરાવર્તન થયેલા છે ? ઉ. ગૌતમ ! અનંત થયેલા છે. પ્ર. ભવિષ્યકાળમાં કેટલા પુદ્દગલ પરાવર્તન થશે ? ઉ. કોઈક (નકવાસી)ને થશે કોઈકને થશે નહિ. www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy