SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ દ્રવ્યાનુયોગ ભાગ-૪ जस्सऽत्थि जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा જે(નરકવાસી)ને થશે એમને જઘન્ય એક, બે કે ત્રણ उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा। થશે અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે. प. द.२. एगमेगस्स णं भंते ! असुरकुमारस्स केवइया પ્ર. ૬.૨, ભંતે ! પ્રત્યેક અસુરકુમારના ભૂતકાળમાં ओरालियपोग्गलपरियट्टा अतीता परेक्खडा य? કેટલા ઔદારિક પુદગલ-પરાવર્તન થયેલા છે અને ભવિષ્યકાળમાં કેટલા થશે ? ૩. મા ! જેવા ઉ. ગૌતમ! આ જ પ્રમાણે પૂર્વે કહ્યું તેમ સમજવું જોઈએ. ઢ. રૂ-૨૪. g -નાવિ- મળવત્તા દ.૩-૨૪. આ જ પ્રમાણે વૈમાનિક પર્યત પુદ્ગલ પરાવર્તનનું કથન સમજવું જોઈએ. प. दं. १. एगमेगस्स णं भंते ! नेरइयस्स केवइया પ્ર. ૬.૧. ભંતે ! પ્રત્યેક નરકના ભૂતકાળમાં કેટલા वेउब्बियपोग्गलपरियट्टा अतीता पुरेक्खडा य? વૈક્રિય પુગલ પરાવર્તન થયેલા છે અને ભવિષ્યકાળમાં કેટલા થશે ? उ. गोयमा ! एवं जहेव ओरालियपोग्गलपरियट्टा ઉ. ગૌતમ! જે પ્રમાણે ઔદારિક પુદગલ-પરાવર્તનના तहेव वेउब्धियपोग्गलपरियट्टा वि भाणियब्वा। વિષયમાં કહ્યું, તે જ પ્રમાણે વૈક્રિય પુદગલ પરાવર્તનના વિષયમાં પણ સમજવું જોઈએ. હું ૨-૨૪. પૂર્વ -ના- વેનિયસ બાપાજુ ૮.૨-૨૪. આ જ પ્રમાણે વૈમાનિકો પર્યત આન-પ્રાણ पोग्गलपरियट्टा। ગુગલ પરાવર્તન સમજવું જોઈએ. एए एगत्तिया सत्त दंडगा भवंति। આ જ પ્રમાણે પ્રત્યેક જીવની અપેક્ષાએ સાત દંડક હોય છે. प. द. १. नेरइयाणं भंते ! केवइया પ્ર. ૮,૧, ભંતે ! ભૂતકાળમાં નરકવાસીઓમાં કેટલા ओरालियपोग्गलपरियट्टा अतीता ? ઔદારિક પુદ્ગલ-પરાવર્તન થયેલા છે ? ૩. સોયમા ! મviતા | ઉ. ગૌતમ ! અનંત થયેલા છે. 1. વરૂ પુરે ? પ્ર. ભવિષ્યકાળમાં કેટલા પુદ્ગલ પરાવર્તન થશે ? ૩. યા! મviતા ! ઉ. ગૌતમ ! (તે પણ) અનંત થશે. ઢં. ર-૨૪. પર્વ -ના - મણિયા ૬.૨-૨૪. આ જ પ્રમાણે વૈમાનિકો પર્યત સમજવું જોઈએ. एवं वेउब्बियपोग्गलपरियट्टा वि। આ જ પ્રમાણે વૈક્રિય પુગલ-પરાવર્તનના વિષયક સમજવું જોઈએ. एवं-जाव-आणापाणुपोग्गलपरियट्टा वेमाणियाणं। આ જ પ્રમાણે વૈમાનિકો પર્યત આનપ્રાણ-પુદ્ગલ પરાવર્તન સમજવું જોઈએ. एवं एए पोहत्तिया सत्त चउवीसइदंडगा भवंति। આ જ પ્રકારે બહુવચનની અપેક્ષાએ ચોવીસ - વિયા. સ. ૨, ૩, ૪, p. ૨૮-૨૭ દંડકોના સાત આલાપક સમજવા જોઈએ. ૭૨. વડીયાને પીસતપણુ પોતા રિયાને ૭૧, ચોવીસ દંડકોના ચોવીસ દંડકોમાં પુદ્ગલ પરાવર્તનનું परूवणं પ્રરૂપણ : प. द. १. एगमेगस्स णं भंते ! णेरइयस्स नेरइयत्ते પ્ર. ૮.૧, ભંતે ! નરકવાસની અવસ્થામાં પ્રત્યેક ___ केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता ? નરકવાસી જીવના ભૂતકાળમાં કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન થયેલા છે ? ૩. નીયમી ! નત્યિ અને વિા ઉ. ગૌતમ ! એક પણ થયેલું નથી. प. केवइया पुरेक्खडा ? પ્ર. ભવિષ્યકાળમાં કેટલા (ઔદારિક પુદ્ગલ પરાવર્તન) થશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy