SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્ધાત-અધ્યયન ૩. ગોયના ! અત્ચારણ તત્વાણુ વેવ આહારેખ્ખ વા, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा, अत्थेगइए तओ पडिनियत्तइ, पडिनियत्तित्ता इहमागच्छइ, आगच्छित्ता दोच्चं पि मारणांतियसमुग्धाएणं समोहणइ, समोहणित्ता मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं अंगुलस्स असंखेज्जइभागमेत्तंवा, संखेज्जइभागमेत्तं वा, वालग्गं વા, વાજાપુહત્તવા, વં જિવવું, સૂર્ય, નવ, અમુત્યું -નાવ- નોયળોકિં વા, નોયોડારિવા, संखेज्जेसुवा, असंखेज्जेसु वा जोयणसहस्सेसु, लोगंते वा एगपएसियं सेढि मोत्तूण असंखेज्जेसु पुढविकाइयावाससयसहस्सेसु अन्नयरंसि पुढविकाइयावासंसि पुढविकाइयत्ताए उववज्जेत्ता, तओ पच्छा आहारेज्ज: વા, , परिणामेज्ज વા, सरीरं वा बंधेज्जा । जहा पुरत्थमेणं मंदरस्स पव्वयस्स आलावगो भणिओ तहा दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं, ૩૪, અહે માળિયાં । जहा पुढविकाइया तहा एगिंदियाणं सव्वेसिं एक्केक्कस्स छः छः आलावगा भाणियव्वा । प. जीवे णं भंते ! मारणांतियसमुग्धाएणं समोहए समोहणित्ता जे भविए असंखेज्जेसु बेइंदियावाससयसहस्सेसु अन्नयरंसि बेइंदियावासंसि बेइंदियत्ताए उववज्जित्तए से णं भंते! तत्थगए चेव आहारेज्ज વા, પરિખામેખ્ખ વા, સરીર વા વંધેષ્ના ? ૩. ગોયમા ! ના મેરવા તું -નાવ- અનુત્તરોવવાયા । प. जीवे णं भंते ! मारणांतियसमुग्धाएणं समोहए समोहणित्ता जे भविए एवं पंचसु अणुत्तरेसु महइमहालएसु महाविमाणेसु अन्नयरंसि अणुत्तरविमाणंसि अणुत्तरोववाइयदेवत्ताए उववज्जित्तए, से णं भंते ! तत्थगए चेव आहारेज्ज वा, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा ? ૩. ગોયમા! તેવ-ખાવ-માહારેખ વા, वा, सरीरं वा बंधेज्जा भाणियव्वा । Jain Education International परिणामेज्ज -વિયા. સ. ૬, ૩. ૬, મુ. ૨-૮ ૨૩૨૭ ઉ. ગૌતમ ! કોઈ જીવ ત્યાં જઈને આહાર કરે છે, પરિણમે છે અને શરીર બાંધે છે, કોઈ જીવ ત્યાં જઈને પાછો ફરે છે, પાછો ફરીને અહીંયા આવે છે અને અહીંયા આવીને બીજીવાર મારણાન્તિક સમુદ્દાતથી સમવહત થાય છે. સમવહત થઈને મેરુપર્વતના પૂર્વમાં આંગળના અસંખ્યાત ભાગ માત્ર, સંખ્યાત ભાગ માત્ર, બાલાગ્ન કે બાલાસ્ત્ર પૃથક્ક્ત્વ (બેથી નવ બાલાઞ સુધી) આ જ પ્રકારે લિક્ષા, યુકા, યવ, અંગુલ -યાવત્કરોડયોજન, કોટા-કોટિ યોજન, સંખ્યાત હજાર યોજન અને અસંખ્યાત હજાર યોજનમાં, એકપ્રદેશ શ્રેણીને છોડીને લોકાન્તમાં પૃથ્વીકાયના અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાંથી કોઈ એક આવાસમાં પૃથ્વીકાયકરૂપે ઉત્પન્ન થાય છે એના પછી આહાર કરે છે, પરિણમે છે અને શરીર બાંધે છે. જે પ્રકારે મેરુપર્વતની પૂર્વદિશાના વિષયમાં કહ્યું એ જ પ્રકારે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉર્ધ્વ અને અધોદિશાથી સંબંધિત આલાપક સમજવું જોઈએ. જે પ્રકારે પૃથ્વીકાયિક જીવોના વિષયમાં કહેવામાં આવ્યું છે એ જ પ્રકારે સર્વ એકેન્દ્રિય જીવોના વિષયમાં પ્રત્યેકના છ-છ આલાપક સમજવાં જોઈએ. પ્ર. ભંતે ! જે જીવ મારણાન્તિક સમુદ્દાતથી સમવહત થયેલો છે અને સમવહત થઈને બેઈન્દ્રિય જીવોના અસંખ્યાત લાખ આવાસોમાંથી કોઈ એક બે ઈન્દ્રિય આવાસમાં બેઈન્દ્રિયરૂપે ઉત્પન્ન થનાર છે તો ભંતે ! શું તે જીવ ત્યાં જઈને આહાર કરે છે, પરિણમે છે અને શરીર બાંધે છે ? ઉ. ગૌતમ ! જે પ્રકારે નૈરયિકોને માટે કહેવામાં આવ્યું છે એ જ પ્રકારે (બેઈન્દ્રિય જીવોથી) અનુત્તરો૫પાતિક દેવો પર્યંત કથન કરવું જોઈએ. પ્ર. ભંતે ! જે જીવ મારણાન્તિક સમુદ્દઘાતથી સમવહત થયેલો છે અને સમવહત થઈને અતિવિશાળ મહાવિમાનરૂપે પાંચ અનુત્તવિમાનોમાંથી કોઈ એક અનુત્તર વિમાનમાં અનુત્તરોપપાતિક દેવરૂપે ઉત્પન્ન થનાર છે તો ભંતે ! શું તે જીવ ત્યાં જઈને આહાર કરે છે, પરિણમે છે અને શરીર બાંધે છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત્ આહાર કરે છે, પરિણમે છે અને શરીર બાંધે છે પર્યંત સમજવું જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy