SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૩. ૨૨. ભારતિય સમુધાન મોકુ નીવેલું માહારા; ૧૨. મારણાંતિક સમુઘાત વડે સમવહત જીવોમાં આહારાદિનું परूवणं પ્રરૂપણ : प. जीवे णं भंते ! मारणांतियसमुग्घाएणं समोहए પ્ર. ભંતે ! જે જીવ મારણાંતિક સમુદ્રઘાત વડે સમવહત समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए થયો અને સમવહત થઈને આ રત્નપ્રભા પૃથ્વીના तीसाए निरयावाससयसहस्सेसु अन्नयरंसि ત્રીસ લાખ નરકાવાસોમાંથી કોઈ એક નરકાવાસમાં निरयावासंसि नेरइयत्ताए उववज्जित्तए से णं भंते ! નૈરકિરૂપમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! શું તે ત્યાં જઈને આહાર કરે છે, પરિણમે (રૂપાંતર तत्थगए चेव आहारेज्ज वा, परिणामेज्ज वा, सरीरं કરે) છે અને શરીર બાંધે છે ? वा बंधेज्जा? गोयमा ! अत्थेगइए तत्थगए चेव आहारेज्ज वा, ઉ. ગૌતમ ! કોઈ જીવ ત્યાં જઈને આહાર કરે છે, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा, अत्थेगइए પરિણમે છે અને શરીરબાંધે છે, કોઈ જીવ ત્યાં तओ पडिनियत्तइ इहमागच्छइ, જઈને પાછો ફરે છે અને પાછો ફરીને અહીંયા આવે છે. आगच्छित्ता दोच्चं पि मारणांतियसमुग्घाएणं અહીંયા પાછો ફરીને તે જીવ બીજીવાર મારણાન્તિક समोहणइ, समोहणित्ता इमीसे रयणप्पभाए સમુધાત દ્વારા સમવહત થાય છે, સમવહત पुढवीएतीसाए निरयावाससयसहस्सेसु अन्नयरंसि થઈને આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી કોઈ એક નરકાવાસમાં નૈરયિકરૂપે निरयावासंसि नेरइयत्ताए उववज्जित्ताओ पच्छा ઉત્પન્ન થાય છે, એના પછી આહાર ગ્રહણ કરે आहारेज्ज वा, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा। છે. પરિણમે છે અને શરીર બાંધે છે. પર્વ -ગાવ- મહેસમા દિલી આ જ પ્રકારે અધસપ્તમ પૃથ્વી પર્યત સમજવું જોઈએ. प. जीवे णं भंते ! मारणांतियसमुग्धाएणं समोहए ભંતે ! જે જીવ મારણાન્તિક સમુદઘાતથી સમવહત समोहणित्ता जे भविए चउसट्ठीए असुरकुमारा થયેલો છે અને સમવહત થઈ અસુરકુમારોના वाससयसहस्सेसु अन्नयरंसि असुरकुमारत्ताए ચોસઠ લાખ આવાસોમાંથી કોઈ એક આવાસમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તો ભંતે ! શું તે જીવ उववज्जित्तए से णं भंते ! तत्थगए चेव आहारेज्ज ત્યાં જઈને આહાર કરે છે, પરિણમે છે અને શરીર वा, परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा? બાંધે છે ? गोयमा ! जहा नेरइया तहा भाणियब्बा -जाव ગૌતમ ! જે પ્રકારે નૈરયિકોના વિષયમાં કહ્યું, તે थणियकुमारा। જ પ્રકારે અસુરકુમારોથી સ્વનિતકુમારો પર્યત સમજવું જોઈએ. प. जीवे णं भंते ! मारणांतियसमुग्घाएणं समोहए ભંતે ! જે જીવ મારણાન્તિક સમુઘાતથી સવહત समोहणित्ता जे भविए असंखेज्जेसु पुढविकाइयावा થયેલો છે અને સમવહત થઈને અસંખ્યાત લાખ ससयसहस्सेसु अन्नयरंसि पुढविकाइयावासंसि પૃથ્વીકાયિક આવાસોમાંથી કોઈ એક પૃથ્વીકાયિક पुढविकाइयत्ताए उववज्जित्तए से णं भंते ! આવાસમાં પૃથ્વીકાયિકના રૂપે ઉત્પન્ન થવાને યોગ્ય मंदरस्सपव्वयस्स पुरत्थिमेणं केवइयं गच्छेज्जा, છે તો ભંતે ! તે જીવ મંદર પર્વતથી પૂર્વમાં કેટલો વā T૩ીન્ના? દૂર જાય છે અને કેટલું અંતર પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! लोयंतं गच्छेज्जा. लोयंतं पाउणेज्जा। ઉ. ગૌતમ ! તે લોકાન્ત સુધી જાય છે અને લોકાન્તને પ્રાપ્ત કરે છે. प. सेणं भंते! तत्थगए चेव आहारेज्ज वा, परिणामेज्ज પ્ર. ભંતે ! શું તે પૃથ્વીકાયિક જીવ) ત્યાં જઈને જ વા, સરીરું વા વંધMા ? આહાર કરે છે, પરિણમે છે અને શરીર બાંધે છે ? પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy