SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૨૩૨૮ ૨૨. વડવીસરખું મારાંતિય સમુષ્કાળ સમોયા-૧૩, ચોવીસ દંડકોમાં મારણાંતિક સમુદ્દાતથી સમવહત समोहयामरण परूवणं અસમવહત થઈને મરણનું પ્રરૂપણ : प. दं. १. णेरइयाणं भंते! जीवा मारणांतिय समुग्धाएणं ૨. किं समोहया मरंति - असमोहया मरंति ? ૩. ગોયમા ! સમોયા વિ મરતિ, અસમોયા વિ મરંતિ । કં. ૨-૨૪. વૅ -ખાવ- તેમાળિયા । નીવા. ડિ. ?, મુ. ૬-૪ ૨૪, નયર-થનયર સચરાળ મારાંતિય સમુધાળ समोहयासमोहयामरण परूवणं - પ. તે જું મંતે ! (નજયરા-થયરા-વહયરા) નીવા मारणांतियसमुग्धाएणं किं समोहया मरंति, असमोहया मरंति ? ૩. ગોયના ! સમોદયા વિ મતિ, અસમોયા વિ મરતિ - નીવા. દ. રૂ, મુ. ૨૭ ?, સમુત્રાય સમોવાળ અસમોઢયાળ યનીવ-વડવીસ ૧૫, दंडयाणं अप्पबहुत्तं ૧. ઇત્તિ છૂં મંતે ! નીવાળું, ૨. વેયળસમુÜાળ, ૨. સાયસમુગ્ધાળું, રૂ. મારળાંતિયસમુ પાળ, ૪. વેડન્દ્રિયસમુ ધાણાં, ૬. તેનસમુÜાળ, ૬. આહારવાસમુષ્કાળ, ७. केवलिसमुग्धाएणं, समोहयाणं ८. असमोहयाण य कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ? उ. गोयमा ! १. सव्वत्थोवा जीवा आहारगसमुग्धाएणं समोहया, २. केवलिसमुग्धाएणं समोहया संखेज्जगुणा, ३. तेजस्समुग्धाएणं समोहया असंखेज्जगुणा, ४. वेउव्वियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, ५. मारणांतियसमुग्घाएणं समोहया अणंतगुणा, ६. कसायसमुग्धाएणं समोहया असंखेज्जगुणा, Jain Education International પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક જીવ શું મારણાંતિક સમુદ્દઘાતથી સમવહત થઈને કે અસમવહત થઈને મરે છે ? ઉ. ગૌતમ ! સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે. ૬.૨-૨૪. આ જ પ્રકારે વૈમાનિકો પર્યંત સમજવું જોઈએ. ૧૪, જલચર-સ્થળચર-ખેચરોનાં મારણાંતિક સમુદ્દાતથી સમવહત-અસમવહત થઈ મરણનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! તે જલચર-સ્થળચર-ખેચર)જીવો મારણાંતિક સમુદ્દઘાતથી સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને મરે છે ? ઉ. ગૌતમ ! તેઓ સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે. સમુદ્દાત સમવહત - અસમવહત અને જીવ-ચોવીસ દંડકોનું અલ્પબહુત્વ : પ્ર. ભંતે ! આ - ૧. વેદના સમુદ્દાતથી, ૨. કષાય સમુદ્દઘાતથી, ૩. મારણાન્તિક સમુદ્દઘાતથી, ૪. વૈક્રિય સમુદ્દઘાતથી, ૫. તૈજસ્ સમુદ્ધાતથી, ૬. આહા૨ક સમુદ્દઘાતથી, ૭. કેલિ સમુદ્ધાંતથી સમવત (સમુદ્ ઘાતયુક્ત) અને ૮. અસમવહત (સમુદ્દાત રહિત ) જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. સહુથી અલ્પ આહારક સમુદ્દઘાતથી સમવહત જીવ છે. ૨. (એનાથી) કેવલિ સમુદ્ધાંતથી સમવહત જીવ સંખ્યાતગણા છે. ૩. (એનાથી) તૈજસ્ સમુદ્દઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણા છે. ૪. (એનાથી) વૈક્રિય સમુદ્દાતથી સમવહતજીવ અસંખ્યાતગણા છે. ૫. એનાથી) મારણાન્તિક સમુદ્દઘાતથી સમવહત જીવ અનંતગણા છે. ૬. એનાથી ) કષાય સમુદ્દઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણા છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy