SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૩. થમાં ! ત્યિ | ૨-૨૪, વે-- તેનાળિયો णवरं-मणूसत्ते अतीता असंखेज्जा, पुरेक्खडा અસંવેT / ઉં -નવિ- માનવામાં णवर-वणस्सइकाइयाणं मणसत्ते अतीता अणंता, पुरेक्खडा अणंता। मणूसाणं मणूसत्ते अतीता सिय संखेज्जा, सिय ૩ સંવેજ્ઞા . एवं पुरेक्खडा वि। सेसा सब्वे जहा णेरइया। एवं एए चउव्वीसं चउव्वीसा दंडगा भाणियब्बा। प. द. १. रइयाणं भंते ! णेरइयत्ते केवइया વેવસમુધાયા મતતા ? ૩. ગોયમ ! ત્યિ | 1. મંત ! હેવી પૂરેવડા ? ૩. ગોચT ! ત્યિ | ૮. -૨૪, પર્વ –ગાવ- સેનાળિયો ઉ. ગૌતમ ! એક પણ થવાનો નથી. દ.૨-૨૪. આ જ પ્રકારે વૈમાનિક પર્યાય પર્યત (અતીત અનાગત આહારક સમુદઘાતનું) કથન કરવું જોઈએ. વિશેષ-મનુષ્ય પર્યાયમાં અતીત અને અનાગતમાં અસંખ્યાત (આહારક સમુદ્ધાત) હોય છે. આ જ પ્રકારે વૈમાનિકોના પર્યાય પર્યત સમજવું જોઈએ. વિશેષ - વનસ્પતિકાયિકોના મનુષ્ય પર્યાયમાં અતીત અને અનાગત અનંત હોય છે. મનુષ્યોનાં મનુષ્યપર્યાયમાં કદાચ સંખ્યાત અને કદાચ અસંખ્યાત અતીતમાં હોય છે. આ જ પ્રકારે અનાગતને માટે પણ સમજવું જોઈએ. શેષ સમગ્ર કથન નારકોને અનુરૂપ સમજવું જોઈએ. આ જ પ્રકારે આ ચોવીસ દંડકોના ચોવીસ દંડક હોય છે. પ્ર. ૮,૧. ભંતે ! નારકોનાં નારક પર્યાયમાં રહેવા છતાં કેટલા કેવલિ સમુદ્દઘાત વ્યતીત થયેલાં છે ? ઉ. ગૌતમ ! એક પણ થયો નથી. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલા થવાનાં છે ? ઉ. ગૌતમ ! એક પણ થવાનો નથી ૮.૨-૨૪, આ જ પ્રકારે વૈમાનિક પયય પર્યત સમજવું જોઈએ. વિશેષ-મનુષ્યપર્યાયમાં અતીતમાં (કેવલિ સમુદઘાત) થયા નથી પરંતુ અનાગતમાં અસંખ્યાત થશે. આ જ પ્રકારે વૈમાનિકોના પર્યાય પર્યત સમજવું જોઈએ. વિશેષ - વનસ્પતિકાયિકોના મનુષ્ય પર્યાયમાં અતીત (કેવલિ સમુઘાત) થયો નથી પરંતુ અનાગત અનંત થશે. મનુષ્યોના મનુષ્યપર્યાયમાં અતીત (કેવલિ સમુદ્યાત) કદાચ થયેલ છે અને કદાચ થયેલ નથી. જો થયેલ છે, તો જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ શતપૃથફત્વ થયેલો છે. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલા થવાનાં છે ? ઉ. ગૌતમ ! તેઓ કદાચ સંખ્યાત થશે અને કદાચ અસંખ્યાત થશે. णवर-मणूसत्ते अतीता णत्थि, पुरेक्खडा असंखेज्जा। વે નાવ- વેનિયા णवर-वणस्सइकाइयाणं मणूसत्ते अतीता पत्थि, पुरेक्खडा अणंता। मणूसाणं मणूसत्ते अतीता सिय अस्थि, सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं सयपुहत्तं । ૫. મંતે ! વય પુરેવડા ? ૩. કોથમી ! સિય સંજ્ઞા, સિય સંજ્ઞા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy