SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્ધાત-અધ્યયન ૨૩૨૧ एवं एए चउब्बीसं चउब्बीसा दंडगा सब्बे पुच्छाए આ જ પ્રકારે આ ચોવીસે દંડકોમાં ચોવીસ દંડક भाणियब्वा-जाव-वेमाणियाण वेमाणियत्ते। પૃચ્છા(પ્રશ્ન) ઘટિત કરીને તેજ અનુસાર વૈમાનિકોના - TVT. ૫. ૨૬, મુ. ૨૦-૨૨ ૨૪ વૈમાનિક પર્યાય પર્યત સમજવું જોઈએ. ૨સમુથાચાને નવ- વસોનુ તાત્ર જિરિયા ૧૧. જીવ-ચોવીસ દંડકોમાં સમુઘાતના ક્ષેત્ર-કાળ અને परूवणं ક્રિયાનું પ્રરૂપણ : १. वेयणा समुग्घाए ૧. વેદના સમુદ્રઘાત : प. जीवे णं भंते ! वेयणासमुग्घाएणं समोहए પ્ર. ભંતે ! વેદના સમુદ્ધાતથી સમવહત થયેલો જીવ समोहणित्ता जे पोग्गले णिच्छुभइ तेहि णं भंते ! સમવહત થઈને જે પુદગલોને (પોતાના શરીરની पोग्गलेहिं केवइए खेत्ते अफुण्णे, केवइए खेत्ते फुडे ? બહાર) કાઢે છે તો ભંતે ! તે મુદ્દગલો વડે કેટલું ક્ષેત્ર પરિપૂર્ણ થાય છે તથા કેટલું ક્ષેત્ર પૃષ્ટ થાય છે ? उ. गोयमा ! सरीरपमाणमेत्ते विक्खंभ-बाहल्लेणं, ઉ. ગૌતમ ! વિષ્કન્મ (પહોળાઈ) અને બાહલ્ય णियमा छद्दिसिं एवइए खेत्ते अफुण्णे, एवइए (મોટાઈ)ની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને વેજો . નિયમ પ્રમાણે છયે દિશાઓમાં પરિપૂર્ણ કરે છે અને એટલાં જ ક્ષેત્રથી પૃષ્ટ થાય છે. प. सेणं भंते! खेत्ते केवइकालस्स अफुण्णे केवइकालस्स પ્ર. ભંતે ! તે ક્ષેત્ર કેટલા કાળમાં પરિપૂર્ણ થાય છે અને કેટલા કાળમાં સ્પષ્ટ થાય છે ? ૩. રથમ ! 4સમgઈ વ, કુસમUT વા, ઉ. ગૌતમ ! એક સમય, બે સમય કે ત્રણ સમયના तिसमइएण वा, विग्गहेण वा एवइकालस्स अफुण्णे, વિગ્રહકાળમાં પરિપૂર્ણ થાય છે અને એટલા જ एवइकालस्स फुडे । કાળથી સ્પષ્ટ થાય છે. प. ते णं भंते ! पोग्गला केवइकालस्स णिच्छुभइ ? પ્ર. ભંતે ! (જીવ) એ પુદ્ગલોને કેટલા સમયમાં (આત્મ પ્રદેશોથી) બહાર નીકાળે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तस्स, उक्कोसेण वि ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ સંતોમુત્તરૂ . અન્તર્મુહૂર્તમાં (તે પુદ્ગલોને બહાર કાઢે છે) प. ते णं भंते ! पोग्गला णिच्छूढा समाणा जाई तत्थ પ્ર. ભંતે ! તે બહાર કાઢેલાં પુદ્ગલો ત્યાં (સ્થિત) જે पाणाई -जाव-सत्ताइं अभिहणंति, वत्तेंति,लेसेंति, પ્રાણો -વાવ- સત્વોને અભિઘાત (હિંસા) કરે છે, संघाएंति, संघटुंति, परियावेंति, किलावेंति, ઘુમાવે (ફેરવે) છે, સ્પર્શ કરે છે, એકત્રિત કરે છે, उद्दवेंति, तेहिंतो णं भंते ! से जीवे कइकिरिए ? સંઘકૃિત (સંકોચન) કરે છે, પરિતાપ (દુ:ખ) પહોંચાડે છે, મૂચ્છિત કરે છે અને ઉપદ્રવિત કરે છે ત્યારે ભંતે ! તે જીવ કેટલી ક્રિયાયુક્ત હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! કદાચ તે ત્રણ ક્રિયાયુક્ત, કદાચ ચાર પંવિgિ | ક્રિયાયુક્ત કે કદાચ પાંચ ક્રિયાયુક્ત હોય છે. प. ते णं भंते ! जीवा ताओ जीवाओ कइकिरिया ? પ્ર. ભંતે ! (અભિપાત વગેરે કરનાર) તે જીવો (અભિઘાત વગેરે કરતાં રહ્યા હોય) એ જીવોના નિમિત્તવડે કેટલી ક્રિયાઓ યુક્ત હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिया, सिय चउकिरिया, सिय ઉ. ગૌતમ ! કદાચ તેઓ ત્રણ ક્રિયાયુક્ત, કદાચ ચાર पंचकिरिया। ક્રિયાયુક્ત અને કદાચ પાંચ ક્રિયાયુક્ત હોય છે. प. से णं भंते ! जीवे ते य जीवा अण्णेसिं जीवाणं પ્ર. ભંતે ! તે જીવ અને તે જીવો, અન્ય જીવોની परंपराघाएणं कइकिरिया ? પરંપરામાં ઘાત કરવાથી કેટલી ક્રિયાયુક્ત હોય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy