SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદધાતુ-અધ્યયન ૨૩૧૯ रइयत्ते ૭. ત્રિસમુથાप. द. १. एगमेगस्स णं भंते ! णेरइयस्स केवइया केवलिसमुग्धाया अतीता? ૩. ગરમ ! ટ્યિ. ૫. અંતે ! કેવા પુરે ? ૩. યમ ! ઇત્યિ ૨-૨૪. pવે -નવિ- સેનાળિયો णवरं-मणूसत्ते अतीता णत्थि, पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि । ૭. કેવલિ સમુદઘાત : પ્ર. ૬.૧, ભંતે ! એક-એક નૈરયિકના નારક પર્યાયમાં કેટલા કેવલિ સમુદઘાત વ્યતીત થયેલાં છે ? ઉ. ગૌતમ ! એક પણ થયેલો નથી. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલા થશે ? ઉ. ગૌતમ ! ભવિષ્યમાં પણ થવાના નથી. ૬.૨-૨૪. આ જ પ્રકારે વૈમાનિક પર્યાય પર્યત (કેવલિ સમુદ્રઘાત) સમજવું જોઈએ. વિશેષ - મનુષ્ય પર્યાયમાં અતીતમાં (કેવલિ સમુદ્દઘાત) થયો નથી. અનાગતમાં (કેવલિ સમુદઘાત) કોઈને થવાનો છે અને કોઈને થવાનો નથી. જેને થવાનો છે, એને એક જ થવાનો છે. મનુષ્યના મનુષ્યપર્યાયમાં અતીતમાં (કેવલિ સમુદદ્યાત) કોઈને થયેલો છે અને કોઈને થયેલો નથી, જેને થયો છે અને એક જ થયો છે. આ જ પ્રકારે અનાગત (કેવલિ સમુઘાત)ના વિષયમાં પણ સમજવું જોઈએ. આ જ પ્રકારે આ ચોવીસ દંડક ચોવીસે દંડકોમાં સમજવું જોઈએ. પ્ર. .૧. અંતે ! (ઘણાં જ) નારકોનાં નારક પર્યાયમાં રહેવા છતાં કેટલા વેદના સમુદ્દઘાત વ્યતીત થયાં जस्सऽत्थि एक्को। मणूसस्स मणूसत्ते अतीता कस्सइ अस्थि, कस्सइ णत्थि, जस्सऽत्थि एक्को। एवं पुरेक्खडा वि। एवमेए चउवीसं चउवीसा दंडगा भाणियब्वा। प. द. १. णेरइयाणं भंते ! णेरइयत्ते केवइया वेयणासमुग्घाया अतीता? ૩. યમ ! અviતા 1. અંતે ! કેવફા પુરેશ્યા ? ૩. નયમ ! મviતા | હું ૨-૨૪, gવે -નાવિ- હેમાળિયો एवं सब्बजीवाणं भाणियब्बं -जाव- वेमाणियाणं वेमाणियत्ते। ઉ. ગૌતમ ! અનંત થયાં છે. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલા થવાનાં છે ? ઉ. ગૌતમ ! અનંત થવાનાં છે. દં, ૨-૨૪. આ જ પ્રકારે વૈમાનિક પર્યાય પર્યત થવાનાં છે. આ જ પ્રકારે સર્વ જીવોનાં વૈમાનિકોનાં વૈમાનિક પર્યાય પર્યત (અતીત અને અનાગત વેદના સમુદ્દઘાત) સમજવાં જોઈએ. આ જ પ્રકારે તૈજસ સમુઘાત પર્યત સમજવું જોઈએ. વિશેષ - જેને વૈક્રિય અને તૈજસ્ સમુદ્દઘાત સંભવ છે એને ઉપયોગપૂર્વક સમજવાં જોઈએ. પ્ર. ૮,૧, ભંતે ! નારકોના નાક પર્યાયમાં રહેતાં કેટલા આહારક સમુદઘાત વ્યતીત થયેલાં છે ? ઉ. ગૌતમ ! એક પણ નથી. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલા થવાનાં છે ? હવે –ગાવ- તેમજુમુપો . णवरं-उवउंजिऊण णेयध्वं जस्सऽस्थि वेउवियतेजसा। 1. ૨ , નરસુથાપનું મંત! | રફત્તે વેવથ આદર સમુથયા કર્તતા ? ૩. કાયમી ! નOિ | 1. મંત ! વવવ વવડા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy