SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧૮ वरं जस्स णत्थि तस्स ण वुच्चइ एत्थ वि चउवीसं चउवीसा दंडगा भाणियव्वा । तेजस्समुग्धाए तेजस्समुग्धाओ जहा मारणांतियसमुग्धाओ । वरं जस्स अत्थि । एवं एए वि चउवीसं चउवीसा दंडगा भाणियव्वा । ६. आहारगसमुग्धाए प. दं. १. एगमेगस्स णं भंते ! णेरइयस्स रइयत्ते केवइया आहारगसमुग्घाया अतीता ? ૩. ગોયમા ! ચિ । ૧. ૩. ગોયમા ! સ્થિ । મંતે ! વડ્યા પુરેવડા ? ૐ. ૨-૨૪. છ્યું “ખાવ- તેમાળિયત્તે णवरं दं. २१. मणूसत्ते अतीता कस्सइ अत्थि, कस्सइ णत्थि । जस्सऽत्थि जहणेणं एक्को वा, दो વા, उक्कोसेणं તિ—િ I ૧. મંતે ! વડ્યા પુરેવડા ? ૩. ગોયમા ! સર અસ્થિ, સફ સ્થિ । जसत्थि जहणेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं चत्तारि । एवं सव्वजीवाणं मणूसेसु भाणियव्वं । मणूसस्स मणूसत्ते अतीता कस्सइ अत्थि, कस्सइ ત્યા जस्सऽथ जहणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं चत्तारि । एवं पुरेक्खडा वि । एवमेए वि चउवीसं चउवीसा दंडगा भाणियव्वा -ખાવ- વેમાળિયમ્સ વેમાળિયત્તે। Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ વિશેષ – જેને (વૈક્રિય સમુદ્દઘાત) હોતાં નથી, એનું કથન નહીં કરવું જોઈએ. અહીંયા પણ ચોવીસ દંડક ચોવીસે દંડકોમાં હોય છે. ૫. તૈજસ્ સમુદ્દાત : તૈજસ્ સમુદ્દાતનું કથન મારણાન્તિક સમુદ્ધાતને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ – જેને જે હોય છે, (એને જ કહેવું જોઈએ. ) આ જ પ્રકારે આ પણ ચોવીસ દંડક ચોવીસે દંડકોમાં સમજવાં જોઈએ. ૬. પ્ર. આહારક સમુદ્ધાંત : ૬.૧. ભંતે ! એક-એક નારકના નારક-પર્યાયમાં કેટલા આહારક સમુદ્ધાત વ્યતીત થાય છે ? ગૌતમ ! એક પણ વ્યતીત થયો નથી. ઉ. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલા થશે ? ઉ. ગૌતમ ! એકપણ થવાનાં નથી. પ્ર. ઉ. ૬.૨-૨૪. આ જ પ્રકારે વૈમાનિક પર્યાય પર્યંત (અતીત અને અનાગત આહારક સમુદ્દઘાતનું) કથન સમજવું જોઈએ. - વિશેષ – ૬.૨૧. મનુષ્ય પર્યાયમાં અતીતમાં (આહા૨ક સમુદ્દઘાત) કોઈને થયા છે અને કોઈને થયાં નથી. જેને થયું છે, એને જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ ત્રણ થયાં છે. ભંતે ! ભવિષ્યમાં કેટલા થશે ? ગૌતમ ! કોઈને થનાર છે અને કોઈને થનાર નથી. જેને થવાનું છે એને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર થવાનાં છે. આ જ પ્રકારે સમસ્ત જીવો અને મનુષ્યોના (અતીત અને અનાગત આહારક સમુદ્ઘાત) સમજવું જોઈએ. મનુષ્યના મનુષ્યપર્યાયમાં અતીતમાં (આહારક સમુદ્દઘાત) કોઈને થાય છે અને કોઈને થાય નથી. જેને થાય છે, એને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર થાય છે. આ જ પ્રકારે અનાગત (આહા૨ક સમુદ્દાત) સમજવો જોઈએ. આ જ પ્રકારે આ ચોવીસ દંડક ચોવીસે દંડકોમાં વૈમાનિક પર્યાય પર્યંત (આહારક સમુદ્દાત) સુધી સમજવાં જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy