SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા-અધ્યયન ૬. ૭. અહં પુળ ગોયમા ! વમાવવામિ-તાવ-પવેમિ “ एवं खलु पाणाइवाए - जाव- मिच्छादंसणसल्ले वट्टमाणस्स से चेव जीवे, से चेव जीवाया - जावअणागारोवयोगे वट्टमाणस्स से चेव जीवे, से चेव નીવાય ।” -વિયા. સ. ૧૭, ૩. ૨, સુ. ૧૭ पाणाइवायाईणं आय परिणामित्त परूवणं - ૬. અહ ભંતે ! પાળાવાળુ, મુસાવાર્ -ખાવ- મિચ્છાदंसणसल्ले, पाणाइवायवेरमणे - जाव-मिच्छादंसणसल्लविवेगे, ઉત્તિયા -ખાવ- પારિળમિયા, ગુદે -ખાવ- ધારા, ૩ાળે -નાવ- પુરિસવારપરવમે, ઘેરયત્તે, અસુરનુમારત્તે -નાવ- વેમાળિયત્તે, નાળાવળિબ્ને -નાવ- અંતરાઇ, ઇજેસ્સા -ખાવ- મુજેસ્સા, સમવિટ્ટી, મિજીીિ, સમિટ્ટિી, ચમ્બુવંતો -નાવ- લેવજીનુંમળે, आभिणिबोहियाणाणे - जाव- विभंगनाणे, ૫. આહારસના -ખાવ- મેહુાસના, ओरालियसरीरे - जाब- कम्मगसरीरे, મોનો, વનો, ગાયનો, सागारोवयोगे, अणागारोवयोगे, जे यावन्ने तहप्पगारा सव्वे ते णऽन्नत्थ आयाए परिणमंति ? ૩. દંતા, ગોયમા! વાળાવાળુ -ખાવ- બરોવયોગે जे यावन्ने तहप्पगारा सव्वे ते णऽन्नत्थ आयाए परिणमति । -વિયા. સ. ૨૦, ૩. ૩, સુ. શ્ दवियाइ अट्ठ आयाणं परोप्परं सहभाव परूवणं૬. जस्स णं भंते! दवियाया तस्स कसायाया, जस्स कसायाया तस्स दवियाया ? उ. गोयमा ! जस्स दवियाया तस्स कसायाया सिय अत्थि, सिय नत्थि, जस्स पुण कसायाया तस्स दवियाया नियमं अत्थि । जस्स णं भंते ! दवियाया तस्स जोगाया, जस्स जोगाया तस्स दवियाया ? Jain Education International For Private ૬. ૭. પરંતુ ગૌતમ ! હું આ પ્રકારે કહું છું –યાવત્ પ્રરૂપણા કરું છું - ૨૩૦૩ - "પ્રાણાતિપાત યાવત્- મિથ્યાદર્શનશલ્યમાં પ્રવર્તમાન પ્રાણી જ જીવ અને એ જ જીવાત્મા છે -યાવત્- અનાકારોપયોગમાં પ્રવર્તમાન પ્રાણી જ જીવ છે અને એ જ જીવાત્મા છે.” પ્રાણાતિપાતાદિના આત્મ પરિણામિત્વનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! પ્રાણાતિપાત, મૃષાવાદ –યાવત્– મિથ્યાદર્શન શલ્ય, પ્રાણાતિપાતવિરમણ -યાવત્- મિથ્યાદર્શન- શલ્ય વિવેક, ઔત્પત્તિકી -યાવત્- પારિણામિકી બુદ્ધિ, અવગ્રહ -યાવત્- ધારણા, ઉત્થાન -યાવ- પુરુષાકારપરાક્રમ, નૈરયિકત્વ, અસુરકુમારત્વ -યાવત્- વૈમાનિકત્વ, જ્ઞાનાવરણીય -યાવ- અન્તરાયકર્મ, કૃષ્ણલેશ્યા -યાવત્- શુક્લલેશ્યા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યગ્મિથ્યાદૅષ્ટિ, ચક્ષુદર્શન -યાવ- કેવલદર્શન, આભિનિબોધિકજ્ઞાન -યાવત્- વિભંગજ્ઞાન, આહા૨સંજ્ઞા -યાવ- મૈથુનસંજ્ઞા, ઔદારિક શરી૨ -યાવ- કાર્યણશરીર, મનોયોગ, વચનયોગ, કાયયોગ તથા સાકા૨ોપયોગ અને અનાકારોપયોગ, આ અને આના જેવા બીજા બધા શું આત્મા સિવાય અન્યત્ર પરિણમન કરતાં નથી ? ઉ. હા ! ગૌતમ ! પ્રાણાતિપાત -યાવત્- અનાકારોપયોગ પર્યંત આ બધા અને આ પ્રકારના અન્ય આત્મા સિવાય અન્યત્ર પરિણમન કરતા નથી. દ્રવ્યાત્માદિ આઠ આત્માઓના પરસ્પર સહભાવનું પ્રરૂપણ ઃ પ્ર. ભંતે ! જેને દ્રવ્યાત્મા હોય છે શું એને કષાયાત્મા હોય છે અને જેને કષાયાત્મા હોય છે શું એને દ્રવ્યાત્મા હોય છે ? ઉ. ગૌતમ ! જેને દ્રવ્યાત્મા હોય છે એને કદાચિત્ કષાયાત્મા હોય છે અને કદાચિત્ હોતી નથી, પરંતુ જેને કષાયાત્મા હોય છે એને દ્રવ્યાત્મા નિશ્ચિત હોય છે. Personal Use Only પ્ર. ભંતે ! જેને દ્રવ્યાત્મા હોય છે એને શું યોગાત્મા હોય છે અને જેને યોગાત્મા હોય છે એને શું દ્રવ્યાત્મા હોય છે ? www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy