SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૪ सो चेव उक्कोसकालठिईएस उववण्णो जहण्णेणं જો સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત સંજ્ઞી तिण्णि पलिओवमाइं, उक्कोसेण वि तिण्णि પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે તો તે જઘન્ય पलिओवमाइं। ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્તોમાં અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય છે. एसा चेव सत्तमगमग सरिसा वत्तव्वया। એનું સાતમા ગમકને અનુરૂપ સમગ્ર કથન સમજવું જોઈએ. णवरं-भवादेसेणं-दो भवग्गहणाई। વિશેષ - ભવાદેશથી – બે ભવ ગ્રહણ કરે છે. कालादेसेणं-जहण्णेणं तिण्णि पलिओवमाई કાલાદેશથી - જઘન્ય પૂર્વકોટિ અધિક ત્રણ पुवकोडीए अब्भहियाई, उक्कोसेण वि तिण्णि પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ અધિક ત્રણ पलिओवमाइंपुवकोडीए अब्भहियाई, एवइयं कालं પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (९ જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ નવમું ગમક છે.) नवमो गमओ) -વિયા. સ. ર૪, ૩. ૨૦, ૩. ૪-૫ ૦ ૧૭. જિબિિિરયાનોપડવવષ્ણકુભવખવારિવાળે ૫૭. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર ભવનવાસી उववायाइ वीसं दारं परूवणं દેવોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : g, મંત્તે ! ન હિંતો ૩વવનંતિ-હિં મવપવાસ- પ્ર. ભંતે ! જો (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક) દેવોથી देवेहिंतो उववज्जति -जाव- वेमाणियदेवेहिंतो આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ ભવનવાસી उववज्जति ? દેવોથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુ- વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. યમ! અવળવાણિહિંતો વિડવવન્નતિ-નવ- ઉ. ગૌતમ ! તેઓ ભવનવાસી દેવોથી પણ આવીને वेमाणियदेवेहिंतो वि उववज्जति । ઉત્પન્ન થાય છે -યાવત- વૈમાનિક દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. प. भंते ! जइ भवणवासिदेवेहिंतो उववज्जंति-किं પ્ર. ભંતે ! જો (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) ભવનવાસી असुरकुमार भवणवासिदेवेहिंतो उववज्जति-जाव દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ थणियकुमार भवणवासिदेवेहिंतो उववज्जति ? અસુરકુમાર ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુ- અનિતકુમાર ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! असुरकुमार -जाव- थणियकुमारभव- ઉ. ગૌતમ ! તેઓ અસુરકુમાર -પાવતુ- સ્વનિતકુમાર વસિ હિંતો ઉન્નતિના ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. प. असुरकुमारे णं भंते ! जे भविए पंचिंदियतिरिक्ख- પ્ર. ભંતે ! અસુરકુમાર જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં जोणिएसु उववज्जित्तए से णं भंते ! केवइयं काल ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા ट्ठिईएसु उववज्जेज्जा? કાળની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! जहण्णेणं अंतोमहत्तठिईएस. उक्कोसेणं ઉ. ગૌતમ! તે જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિયુક્ત અને पुवकोडी आउएसु उववज्जेज्जा। ઉત્કૃષ્ટ પૂર્વકોટિની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. असुरकुमाराणं लद्धी नवसु वि गमएसु जहा एयस्स એના નવેય ગમકોમાં જેવી રીતે પૃથ્વીકાયિકોમાં पुढविकाइएसु उववज्जमाणस्स भणिया। ઉત્પન્ન થનાર અસુરકુમારોને માટે કથન કર્યું છે તેવું જ સમગ્ર કથન અહીંયા પણ સમજી લેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy