SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૭૩ णवरं-ओगाहणा-जहण्णेणं अंगुलपुहत्तं, उक्कोसेणं पंच धणुसयाई। ठिई-जहण्णणं मासपुहत्तं, उक्कोसेणं पुब्बकोडी। एवं अणुबंधो वि। भवादेसेणं-दो भवग्गहणाई, कालादेसेणं-जहण्णेणं तिण्णि पलिओवमाइं मासपुहत्तमब्भहियाई, उक्कोसेणंतिण्णिपलिओवमाई पुवकोडीए अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालंगतिरागतिं करेज्जा। (३ तइओगमओ) सो चेव अप्पणा जहण्णकालदिईओ जाओ, जहा एयस्स चेवपुढविकाइएसुउववज्जमाणस्स मन्मिमेसु तिम गमएसु बत्तब्बया भणिया इह विनिरवसेसा भाणियब्बा। णवरं-उववाय ठिई संवेहं च उवउंजिऊण भाणियब्वं । (૪-૬ ૩ત્ય-પંચમ-છ૭ મા) सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, सच्चेव पढमगमग बत्तब्बया, વિશેષ - અવગાહના -- જઘન્ય આંગળ પૃથત્વ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષનું હોય છે. સ્થિતિ - જઘન્ય માસ પૃથફત્વ(અનેક માસ) અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિનું હોય છે. આ જ પ્રકારે અનુબંધ પણ સ્થિતિને અનુરૂપ હોય છે. ભવાદેશથી - બે ભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી - જધન્ય માસ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ત્રીજું ગમક છે.) એ જ(સંસી મનુષ્ય)સ્વયં જઘન્યકાળની સ્થિતિયુક્ત હોય અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન હોય તો જે પ્રકારે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનાર મનુષ્યોના મધ્યના ત્રણ ગમક (૪-૫-) કહેવામાં આવ્યા છે તે જ પ્રકારે અહીંયા પણ મધ્યના ત્રણ ગમકનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. વિશેષ-ઉપપાત, સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. (આ ચોથું, પાંચમું છä ગમક છે.) એ જ(સંજ્ઞી મનુષ્ય) સ્વયે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત હોય અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન હોય તો એને માટે પ્રથમ ગમકને અનુરૂપ કથન સમજવું જોઈએ. વિશેષ-શરીરની અવગાહના જઘન્ય પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ પણ પાંચસો ધનુષની હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષ છે. કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટિ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ (સાત કરોડપૂર્વ) અધિક ત્રણ પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ સાતમું ગમક છે.) એ જ(સંજ્ઞી મનુષ્ય)જઘન્યકાળની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય તો એનું કથન પણ આ જ પ્રકારે સાતમાં ગમકને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ - કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ આઠમું ગમક છે.) णवरं-ओगाहणा जहण्णेणं पंच धणुसयाई, उक्कोसेण वि पंच धणुसयाई। ठिई अणुबंधो जहण्णेणं पुनकोडी, उक्कोसेण वि જુવોડા कालादेसेणंजहण्णेणं पुनकोडीअंतोमुत्तममहिया, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुवकोडिपुहत्तमब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (७ सत्तमो गमओ) सो पेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एसा घेव सत्तम गमग सरिसा वत्तबया। णवर-कालादेसेणं जहण्णेणं पुवकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं चत्तारि पुवकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयंकालंगतिरागतिंकरेज्जा। (८ अट्ठमोगमओ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy