SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ सेसं उववाय संवेहो य उवउंजिऊण भाणियब्बो। શેષ ઉપપાત અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો (૨-૧) -વિયા. સ. ૨૪,૩. ૨, ૩. ૨૨- જોઈએ. (૧-૯) ३५. मणुस्से पडुच्च पुढविकाइय उववाय परूवर्ण- ૩૫. મનુષ્યોની અપેક્ષાએ પૃથ્વીકાયિકોના ઉપપાતાદિનું પ્રરૂપણ : g, અંતે ! ન મ"હિંતો વવતિ-વુિં સfwામ- પ્ર. ભંતે ! જો (પૃથ્વીકાયિક) મનુષ્યોથી આવીને णुस्से हिंतो उववज्जति, असण्णिमणुस्सेहितो ઉત્પન્ન થાય છે તો શું તેઓ સંજ્ઞી મનુષ્યોમાંથી उववज्जति ? આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! सण्णिमणुस्से हिंतो वि उववज्जंति, ઉ. ગૌતમ ! તેઓ સંજ્ઞી મનુષ્યોથી પણ આવીને असण्णिमणुस्सेहिंतो वि उववज्जति । ઉત્પન્ન થાય છે અને અસંજ્ઞી મનુષ્યોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. -વિય. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૩૪ ૨૬. કુવા , વવવજોજો, ગળા મજુરસાને વાચાર્ ૩૭. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી મનુષ્યોના वीसं दारं परूवर्ण ઉપપાતાદિ વીસ દારોનું પ્રરૂપણ : प. असण्णिमणुस्से णं भंते ! जे भविए पुढविक्काइएसु પ્ર. ભંતે ! અસંજ્ઞી મનુષ્ય જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન उववज्जित्तए से णं भंते ! केवइयकालट्टिईएसु થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની उववज्जेज्जा? સ્થિતિયુક્ત પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! जहा असण्णिपंचिंदियतिरिक्खजोणियस्स ઉ. ગૌતમ ! જે પ્રકારે જઘન્યકાળના સ્થિતિયુક્ત जहण्णकालट्ठिईयस्स तिण्णि गमगा भणिया तहा અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકના વિષયમાં ત્રણ एयस्स वि ओहिया तिण्णि गमगा निरवसेसं ગમક કહેવામાં આવ્યા છે, એ જ પ્રકારે અહીંયા પણ ઔધિક ત્રણ ગમક (૧-૨-૩) સંપૂર્ણ કહેવા માળિયા (૧-૨) જેસા કાન મતિ જોઈએ. (૧-૩) શેષ છ ગમક હોતાં નથી. -વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. રૂપ ૩૭. પુવિશggવવળંકુ ના મજુસ્સા વવાયા ૩૭. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી મનુષ્યોના ઉપપાતાદિ वीसं दारं परूवणं વીસ દ્વારોનું પ્રરૂપણ : प. भंते ! जइ सण्णिमणुस्सेहिंतो उववज्जति-किं પ્ર. ભંતે ! જો તેઓ (પૃથ્વીકાયિક) સંજ્ઞી મનુષ્યોથી संखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववज्जति, આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષના असंखेज्जवासाउय सण्णि मणुस्सेहिंतो उववजंति? આયુયુક્ત કે અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संखेज्जवासाउय सण्णि मणुस्से हितो ઉ. ગૌતમ ! તેઓ સંખ્યાતવર્ષના આયુયુક્ત સંશી उववज्जंति, नो असंखेज्जवासाउय सण्णि मणुस्सेहितो મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ उववज्जंति । અસંખ્યાતવર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતાં નથી. प. भंते ! जइ संखेज्जवासाउय सण्णि मणुस्सेहिंतो પ્ર. ભંતે ! જો તેઓ સંખ્યાત વર્ષના આયુયુક્ત સંશી उववज्जति- किं पज्जत्तासंखेज्जवासाउय सण्णि મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્ત मणुस्सेहिंतो उववज्जंति, अपज्जत्तासंखेज्जवासाउय સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોથી આવીને सण्णि मणुस्सेहिंतो उववज्जंति ? ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંશી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. ગયા ! સર્દિ વિ ૩વવપ્નતિના ઉ. ગૌતમ! તેઓ બન્નેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy