SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ યુગ્મ-અધ્યયન ૨૧૯૫ आयअजसं उवजीवंति। તેઓ આત્મ-અયશ (અસંયમ) પૂર્વક જીવનનિર્વાહ કરે છે. અહીંયા અલેશ્વી, અદિય તથા એ જ ભવમાં સિદ્ધ થવાનું કથન નહીં કરવું જોઈએ. શેષ સર્વકથન પ્રથમોદ્દેશકના સમાન છે. अलेस्सा अकिरिया, तेणेव भवग्गहणेणं सिझंति एवंन भाणियब्वं। सेसं जहा पढमुद्देसए। - -વિચા. સ. ૪૨, ૩, ૫, મુ. ૨-૩ कण्हलेस्सतेयोएहि वि एवं चेव उद्देसओ। -વિયા. સ. ૪૨, ૩, ૬, મુ. ? कण्हलेस्सदावरजुम्मेहि वि एवं चेव उद्देसओ। -વિયા. સ. ૪૨, ૩. ૭, ૩. ? कण्हलेस्सकलिओएहि वि एवं चेव उद्देसओ। કૃષ્ણલક્ષી સોજરાશિ નૈરયિકનું ઉદ્દેશક પણ આ જ પ્રકારે સમજવું જોઈએ. કૃષ્ણલેશ્યી દ્વાપરયુગ્મરાશિવાળા નૈરયિકનું ઉદ્દેશક પણ આ જ પ્રકારે સમજવો જોઈએ. परिमाणं संवेहो य जहा ओहिएसु उद्देसएसु। -વિચા. સ. ૪૨, ૩. ૮, યુ. ? जहा कण्हलेस्सेहिं एवं नीललेस्सेहि वि चत्तारि उद्देसगा भाणियब्बा निरवसेसा, કમ્બલેશ્યી કલ્યોજરાશિવાળા નૈરયિકોનું ઉદેશક પણ આ જ પ્રકારે સમજવો જોઈએ. એનું પરિમાણ અને સંવેધ ઔધિક ઉદ્દેશકના અનુસાર સમજવું જોઈએ. જે પ્રકારે કૃષ્ણલેશ્યાના ચાર ઉદ્દેશક કહ્યા એ જ પ્રકારે નીલલેશ્યાના પણ સમગ્રરૂપે ચાર ઉદ્દેશક સમજવા જોઈએ. વિશેષ-નૈરયિકોના ઉપપાતનું કથન વાલુકાપ્રભાની સમાન સમજવું જોઈએ. શેષ સર્વ કથન પૂર્વવત છે. णवरं-नेरइयाणं उववाओ जहा वालुयप्पभाए। તે જેવા -વિચા. સ. ૪, ૩. ૧-૨૨, . ? काउलेस्से वि एवं चेव चत्तारि उद्देसगा कायवा। णवरं-नेरइयाणं उववाओ जहा रयणप्पभाए । આ જ પ્રકારે કાપોતલેશ્યાના પણ ચાર ઉદ્દેશક સમજવો જોઈએ. વિશેષ - નૈરયિકોનો ઉપપાત રત્નપ્રભા પૃથ્વીના સમાન સમજવો જોઈએ. શેષ સર્વ કથન પૂર્વવત છે. सेसं तं चेव। -વિયા, સ. ૪૨, ૩. ૨૩-૨૬, મુ. ? प. तेउलेस्सरासीजुम्म-कडजुम्म-असुरकुमारा णं અંતે ! તારાદિત ૩વવપ્નતિ ? ૩. રોથમાં ! જેવા णवर-जेसु तेउलेस्सा अस्थि तेसु भाणियव्वं । પ્ર. ભંતે ! તેજલેશ્યાવાળા રાશિયુગ્મ-કૃતયુગ્મરૂપ અસુરકુમાર કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનું કથન પૂર્વવત સમજવું જોઈએ. વિશેષ - જેનામાં તેજોલેશ્યા હોય છે એના માટે જ સમજવું જોઈએ. આ પ્રકારે એના પણ કમ્બલેશ્યા સદશ ચાર ઉદેશક સમજવાં જોઈએ. एवं एए वि कण्हलेस्ससरिसा पत्तारि उद्देसगा -વિચા. સ. ૪૨, ૩. ૨૭-૨૦, મુ. ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy