SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯૪ एवं कलिओएण वि समं । ૐ. ૨-૨૪. તેને નહા પપુણ ગાવ- વેમાળિયા ) · વિયા. સ. ૪૨, ૩. રૂ, સુ. ?-૨ - વાં ૪૩. રાતીનુમત્તિઓનું ધનવીસવડાનું વવાયા પ. . . ખરૂ રાતીનુમ્મ-જિોય-મેરડ્યા નું મંતે ! कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! હવવાનો નહા વાંતીપુ । વર-પરિમાળ શ્નો વા, પંપ વા, નવ વા, તેરસ વા, संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति । प. ते णं भंते! जीवा जं समयं कलिओया तं समयं जुम्मा ? जं समयं 'कडजुम्मा, तं समयं कलिओया ? ૩. ગોયમા ! નો ફળદ્ધે સમવ્હે एवं तेओयेण वि समं । एवं दावरजुम्मेण वि समं । ૐ. ૨-૨૪. મેસં નહા પદમુક્ષણ –ખાવ- વેમાળિયા ) વિયા. સ. ૪૨, ૩. ૪, સુ. ?-૨ ૪૪, સજેસ રાશીનુમ્ન ડઝુમ્મા, વડવીસડખુ વવાયા ૪૪. परूवणं - ૧. હજેમ્સ-રાસીનુમ્મ-કનુમ્મ-નેરયા નં અંતે ! कओहिंतो उववज्जंति ? ૩. યમા ! વવાયો નહા ધૂમમાણું | सेसं जहा पढमुद्देसए । असुरकुमाराणं तहेव एवं - जाव- वाणमंतराणं । मणुस्साण वि जहेव नेरइयाणं । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ આ જ પ્રકારે કલ્યોજરાશિવાળા સાથે પણ સમજવું જોઈએ. ૪૩, રાશિયુગ્મ-કલ્યોજરાશિવાળા ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ : ૬.૨-૨૪. શેષ સર્વ કથન વૈમાનિકો પર્યંત પ્રથમ ઉદ્દેશકના સમાન છે. પ્ર. દં.૧, ભંતે ! રાશિયુગ્મ-કલ્યોજરાશિવાળા નૈરિયક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરિયકોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત્ દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનો ઉપપાત વ્યુત્ક્રાંતિપદના અનુસાર સમજવો જોઈએ. વિશેષ – પરિમાણ એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો જે સમયે કલ્યોજ છે તો શું તે જ સમયે મૃતયુગ્મવાળા હોય છે ? For Private Personal Use Only જે સમયે તયુગ્મ છે, શું તે જ સમયે કલ્યોજવાળા હોય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. એ જ પ્રકારે યોજની સાથે કૃતયુગ્માદિનું કથન સમજવું જોઈએ. દ્વાપરયુગ્મની સાથે કૃતયુગ્માદિનું કથન પણ એ જ પ્રકારે સમજવું જોઈએ. નં. ૨-૨૪. શેષ સર્વકથન પ્રથમ ઉદ્દેશકના સમાન વૈમાનિક પર્યંત સમવું જોઈએ. સલેશ્ય રાશિયુગ્મ મૃતયુગ્માદિવાળા ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્મી રાશિયુગ્મ-મૃતયુગ્મરાશિવાળા નૈરયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનો ઉપપાત ધૂમપ્રભાપૃથ્વીના નૈરયિકોના સમાન સમજવો જોઈએ. શેષ સર્વ કથન પ્રથમ ઉદ્દેશકના અનુસાર સમજવું જોઈએ. અસુરકુમારોના વિષયમાં પણ આ જ પ્રકારે વાણવ્યન્તરો પર્યંત સમજવું જોઈએ, મનુષ્યના વિષયમાં પણ નૈરયિકોની સમાન કથન કરવું જોઈએ. www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy