SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ યુગ્મ-અધ્યયન ૨૧૯૧ प. जइ आयअजसं उवजीवंति किंसलेस्सा. अलेस्सा? ૩. નામ ! સજેસ્સી. નો મસ્સા | प. जइ सलेस्सा किं सकिरिया, अकिरिया ? પ્ર. જો તેઓ આત્મ-અયશ દ્વારા જીવનનિર્વાહ કરે છે, તો તે સલેશ્યી હોય છે કે અલેશ્યી હોય છે ? ઉ. ગૌતમ ! તેઓ સલેશ્યી હોય છે, અલેશ્યી હોતાં નથી. પ્ર. જો તેઓ સલેક્શી હોય છે તો ક્રિયા સહિત હોય છે કે ક્રિયારહિત હોય છે ? ઉ. ગૌતમ ! તેઓ સક્રિય હોય છે, અક્રિય હોતાં નથી. પ્ર. જો તેઓ સક્રિય હોય છે તો શું આ ભવને ગ્રહણ કરીને સિદ્ધ થાય છે ચાવતુ- સર્વદુ:ખોનો અંત કરે ૩. મા ! સિિરયા, નો અિિરયા | प. जइ सकिरिया तेणेव भवग्गहणेणं सिझंति -जाव सव्वदुक्खाणं अंत करेंति ? . સોયમા! નો સમઢે 1. ૨ ૨. રાસીનુગ્ગ-૩નુષ્મ-મયુરકુમાર અંતે ! મોરિંત ૩વર્નાતિ? उ. गोयमा ! जहेव नेरइया तहेव निरवसेस। તે રૂ-૨૦. -ગાવ-ત્રિ-તિરિણા , णवर-वणस्सइकाइया-जाव-असंखेज्जावा, अणंता वा उववज्जंति। सेसं तं चेव। दं. २१. मणुस्सा वि एवं चेव-जाव-नो आयजसेणं उववज्जंति, आयअजसेणं उववज्जति। ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ૬.૨.ભંતે! રાશિયુમ-ક્તયુગ્મરાશિવાળા અસુકુમાર કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! જે પ્રકારે નૈરયિકના વિષયમાં સમજાવવામાં આવ્યું છે, તે જ પ્રકારે અહિંયા પણ સંપૂર્ણરીતે સમજવું જોઈએ. દંપ૩-૨૦. આ પ્રકારે પંચેન્દ્રિયતિયયોનિક પર્યત સર્વકથન સમજવું જોઈએ. વિશેષ- વનસ્પતિકાયિક જીવ-જાવત-અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ સર્વ કથન પૂર્વ સમાન છે. ૮.૨૧. મનુષ્યોનું કથન પણ આ પ્રકારે તે આત્મયશ દ્વારા ઉત્પન્ન નથી થતાં, પરંતુ આત્મ-અયશ દ્વારા ઉત્પન્ન થાય છે પર્યત સમજવું જોઈએ. પ્ર. જો તે (મનુષ્ય) આત્મ-અયશ દ્વારા ઉત્પન્ન થાય છે તો શું તે આત્મ-યશ દ્વારા જીવન-નિર્વાહ કરે છે કે આત્મ-અયશ દ્વારા જીવનનિર્વાહ કરે છે ? ઉ. ગૌતમ ! તે આત્મ-યશ દ્વારા જીવન-નિર્વાહ કરે. છે અને આત્મ-અયશ દ્વારા પણ જીવનનિર્વાહ કરે છે. પ્ર. જો તેઓ આત્મયશ દ્વારા જીવન-નિર્વાહ કરે છે તો સલેક્શી હોય છે કે અલેશ્યી હોય છે ? ઉ. ગૌતમ ! તેઓ સલેક્શી પણ હોય છે અને અલેશ્વી પણ હોય છે. પ્ર. જો તેઓ અલેશ્યી હોય છે તો સક્રિય હોય છે કે અક્રિય હોય છે ? ઉ. ગૌતમ ! તેઓ સક્રિય નથી હોતાં, પરંતુ અક્રિય હોય છે. प. जइ आयअजसेणं उववज्जति किं आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ? उ. गोयमा! आयजसं पि उवजीवंति, आयअजसं पि उवजीवंति। प. जइ आयजसं उवजीवंति किं सलेस्सा, अलेस्सा? ૩. જોયા ! સરસ વિ, મસા વિ प. जइ अलेस्सा किं सकिरिया, अकिरिया ? ૩. ગયા ! નો સરિયા, બરિયા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy