SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ प. जइ अकिरिया तेणेव भवग्गहणेणं सिज्जति-जाव सव्वदुक्खाणं अंतं करेंति ? उ. हंता, गोयमा ! सिझंति -जाव- सव्वदुक्खाणं अंतं રેતિ | प. जइ सलेस्सा किं सकिरिया. अकिरिया ? પ્ર. જો તે અક્રિય હોય છે તે શું એ જ ભવને ગ્રહણ કરી સિદ્ધ થાય છે -વાવ- સર્વદુઃખોનો અંત કરે છે ? ઉ. હા, ગૌતમ ! તેઓ એ જ ભવમાં સિદ્ધ થાય છે -વાવ- સર્વદુઃખોનો અંત કરે છે. પ્ર. જો તેઓ સલેશ્યી હોય છે તો સક્રિય હોય છે કે અક્રિય હોય છે ? ઉ. ગૌતમ! તેઓ સક્રિય હોય છે, અક્રિય હોતાં નથી. પ્ર. જો તેઓ સક્રિય હોય છે તો શું એ જ ભવને ગ્રહણ કરી સિદ્ધ થાય છે -વાવ- સર્વદુ:ખોનો અંત કરે उ. गोयमा ! सकिरिया, नो अकिरिया। प. जइ सकिरिया तेणेव भवग्गहणेणं सिज्जंति -जाव सव्वदुक्खाणं अंतं करेंति ? उ. गोयमा ! अत्थेगइया तेणेव भवग्गहणेणं सिझंति ઉ. ગૌતમ ! કેટલાક (મનુષ્ય) એ જ ભવમાં સિદ્ધ -जाव- सव्वदुक्खाणं अंतं करेंति, अत्थेगइया नो થાય છે -યાવત- સર્વદુઃખોનો અંત કરે છે, કેટલાક तेणेव भवग्गहणेणं सिझंति-जाव-नो सव्वदुक्खाणं મનુષ્ય એ જ ભવમાં સિદ્ધ નથી થતા -પાવતअंतं करेंति। સર્વદુઃખોનો અંત કરતાં નથી. . ઇ. નટુ ગાયનસં ૩વર્નીવંતિ વિંસજેસા, બનેસ? પ્ર. જો તેઓ આત્મ-અયશ દ્વારા જીવન-નિર્વાહ કરે છે તો સલેક્શી હોય છે કે અલેશ્યી હોય છે ? ૩. ! સંસા. નો મસા , ઉ. ગૌતમ ! તેઓ સલેક્ષી હોય છે, અલેક્ષી હોતાં નથી. प. जइ सलेस्सा किं सकिरिया अकिरिया ? પ્ર. જો તેઓ સલેશ્યી હોય છે તો શું સક્રિય હોય છે કે અક્રિય હોય છે ? ૩. મોથમી ! સિિરયા, નો વિશ્વરિયા | ઉ. ગૌતમ! તેઓ સક્રિય હોય છે, અક્રિય હોતાં નથી. प. जइ सकिरिया तेणेव भवग्गहणेणं सिझंति-जाव- પ્ર. જો તેઓ સક્રિય હોય છે તો શું એ જ ભવમાં सव्वदुक्खाणं अंतं करेंति? સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે ? ૩. સોયમાં ! નો રૂખ સમ ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया जहा ૬. ૨૨-૨૪. વાણવ્યન્તર, જ્યોતિષ્ક અને રફા વૈમાનિકોનું કથન નૈરયિકોના સમાન છે. -વિયાં. સ. ૪૨, ૩. ૨, . ૨- ૪૨. રાણીનુમા રવીશ ઉવવાયા વિનં- ૪૧. રાશિ-યુગ્મોજરાશિવાળા ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ : प. द.१.रासीजम्मतेओय-नेरइया णं भंते! कओहिंतो પ્ર. દે, ૧. ભંતે ! રાશિયમ-જરાશિવાળા નૈરયિક उववज्जति ? કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहिंतो શું તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે उववज्जति ? -વાવ- દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. યમ ! કવવા ના વતિ | ઉ. ગૌતમ ! એનો ઉપધાત વ્યુત્ક્રાંતિ પદના અનુસાર સમજવો જોઈએ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy