SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ યુગ્મ-અધ્યયન एवं एयाणि एकवीसं सन्निमहाजुम्मसयाणि । सव्वाणि वि एक्कासीइं महाजुम्मसयाणि । - વિયા. સ. ૪૦, મુ. o ३९. रासिजुम्मस्स भेया तेसिं लक्खणाणि य परूवणं ૬. कइ णं भंते ! रासीजुम्मा पण्णत्ता ? ૩. ગોયમા ! પત્તારિ રામીનુમ્મા પળત્તા, તં નહા૨. ડખુમ્મે -ખાવ- ૪. તિમોર્ । ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ“વત્તારિ રાસીનુમ્મા પળત્તા, તં નહીં૨. હનુમ્મે -ખાવ- ૪. જિયો ?” उ. गोयमा ! जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए से तं रासीजुम्म कडजुम्मे एवं - जाव- जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, से तं रासीजुम्म कलिओए । से तेणट्ठेणं गोयमा । एवं वुच्चइ“વત્તારિ રાસીનુમ્મા વાત્તા, તં નહીં૨. વડનુમ્ને -ખાવ- ૪. જિયો! ।” -વિયા. સ. ૪૨, ૩. ?, મુ. શ્ ૪૦, રાશીનુમ્મ ડગુમ્મેનુ પડવીસવડડ્યું વવાયા ૪૦, परूवणं प. दं. १. रासीजुम्मकडजुम्म नेरइया णं भंते! कओहिंतो उववज्जंति ? ૩. યમા ! વવાયો ના વધતી! । प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? ૩. ગોયમા ! ચત્તારિ વા, બટ્ટ વા, વારસ વા, સોજત वा, संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति । प. ते णं भंते! जीवा किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? उ. गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जति । संतरं उववज्जमाणा जहण्णेणं एवं समयं, उक्कोसेणं असंखेज्जे समये अंतरं कट्टु उववज्जंति । Jain Education International બધાં મળીને મહાયુગ્મ-સંબંધિત એકાસી શતક સંપૂર્ણ થયા. ૩૯, રાશિયુગ્મના ભેદ અને એમના લક્ષણોનું પ્રરૂપણ : ૨૧૮૯ આ પ્રકારે આ સંજ્ઞી પંચેન્દ્રિયના એકવીસ મહાયુગ્મશતક થયા. પ્ર. ઉ. ભંતે ! રાશિયુગ્મ કેટલા કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! રાશિયુગ્મ ચાર કહેવામાં આવ્યા છે, જેમકે૧. કૃતયુગ્મ યાવ- ૪. કલ્યોજ. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે રાશિયુગ્મ ચાર છે, જેમકે - ૧. કૃતયુગ્મ -યાવ- ૪. કલ્યોજ.” ઉ. ગૌતમ ! જે રાશિમાંથી ચાર-ચાર અપહાર (બાદ) કરતાં અંતમાં ચાર શેષ રહે, તે રાશિ યુગ્મ 'કૃતયુગ્મ' કહેવાય છે. આ પ્રકારે યાવ- જે રાશિમાંથી ચાર-ચાર અપહાર (બાદ) કરતાં અંતમાં એક શેષ રહે, તે રાશિયુગ્મ 'કલ્યોજ' કહેવાય છે. આ કારણથી ગૌતમ ! એમ કહેવાય છે કે - રાશિયુગ્મ ચાર છે, જેમકે ૧. કૃતયુગ્મ -યાવ- ૪. કલ્યોજ. રાશિયુગ્મ કૃતયુગ્મવાળા ચોવીસદંડકોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ : પ્ર. દં.૧, ભંતે ! રાશિયુગ્મ કૃતયુગ્મવાળા નૈયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનો ઉપપાત (દેવ અથવા નારકજીવની ઉત્પત્તિ) વ્યુત્ક્રાંતિપદના અનુસાર સમજવો જોઈએ. પ્ર. ભંતે ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જીવો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. સાન્તર ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનું અંતર રાખીને ઉત્પન્ન થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy