SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪૩ ગર્ભ-અધ્યયન "नेरइयदब्बोहिमरणे-नेरइयदब्बोहिमरणे।" एवं तिरिक्खजोणिय-मणुस्स-देव-दब्बोहिमरणे वि। एवं एएणं गमएणं खेत्तोहिमरणे वि, कालोहिमरणे वि, भवोहिमरणे वि, भावोहिमरणे वि। प. आइयंतियमरणे णं भंते ! कइविहे पण्णत्ते? ૩. યમ ! વંવિદે પૂછજો. તે નદી 9. વાતિયમર, ૨. વેત્તાક્યંતિયમર, રૂ. વરાતિમિર, ૪. મવયંતિયમરી, ૬. માવાયંતિયમરના प. दवाइयंतियमरणे णं भंते ! कइविहे पण्णत्ते ? उ. गोयमा ! चउबिहे पण्णत्ते, तं जहा . નેર વાતિયમરને ગાવ ૨. સેવવાફયંતિયમર प. से केणठेणं भंते ! एवं वुच्चइ "नेरइय दवाइयंतियमरणे,नेरइयदवाइयंतियमरणे?" "નૈરયિક દ્રવ્યાવધિ મરણ – નૈરયિક દ્રવ્યાવધિ મરણ છે.” આ પ્રકારે તિર્યંચયોનિક મનુષ્ય અને દેવ-દ્રવ્યાવધિ મરણ પણ કહેવું (સમજવું) જોઈએ. આ પ્રકારના આલાપક દ્વારા ક્ષેત્રાવધિ મરણ, કાલાવધિ મરણ, ભવાવધિ મરણ અને ભાવાવધિ મરણનું પણ કથન કરવું જોઈએ. પ્ર. ભંતે ! આત્યંતિક મરણ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ!તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે ૧. દ્રવ્યાત્યન્તિક મરણ, ૨. ક્ષેત્રાત્યન્તિક મરણ, ૩. કાલાત્યન્તિક મરણ, ૪, ભવાત્યન્તિક મરણ, ૫. ભાવાત્યન્તિક મરણ. પ્ર. ભંતે ! દ્રવ્યાત્યન્તિક મુરણ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ!તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે ૧. નૈરયિક દ્રવ્યાત્યન્તિક મરણ -ચાવતુ ૪. દેવ-દ્રવ્યાત્યન્તિક મરણ. પ્ર. ભંતે ! કયા કારણે એવું કહેવાય છે કે – નૈરયિક - દ્રવ્યાત્યન્તિક મરણ - નૈરયિકદ્રવ્યાત્યન્તિક મરણ છે ?” ગૌતમ ! નૈરયિક દ્રવ્યરૂપે રહેલા નૈરયિક જીવ જે દ્રવ્યોને વર્તમાનમાં ભોગ ભોગવીને મરે છે તે જ નૈરયિક પુનઃ તે દ્રવ્યોને ભવિષ્યકાળમાં ભોગવીને મરશે નહીં. તે કારણથી ગૌતમ એમ કહેવાય છે કે – "નૈરયિક - દ્રવ્યાત્યન્તિક મરણ - નૈરયિક - દ્રવ્યાત્યન્તિક મરણ છે.” આ પ્રકારે તિયચયોનિક મનુષ્ય અને દેવદ્રવ્યાત્મત્તિક મરણ માટે પણ કહેવું જોઈએ. આ પ્રકારે ક્ષેત્રાત્યન્તિક મરણ -ચાવત-ભાવાત્યન્તિક મરણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! બાલમરણ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા गोयमा ! जंणं नेरइया नेरइय दवे वट्टमाणा जाई दवाई संपयं मरंति, जे णं नेरइया ताई दवाई अणागए काले नो पुणोऽवि मरिस्संति । से तेणठेणं गोयमा ! एवं बुच्चइ"नेरइयदवाइयंतियमरणे-नेरइयदवाइयंतियमरणे।" एवं तिरिक्ख-मणुस्स-देव-दवाइयंतियमरणे । एवं खेत्ताइयंतियमरणे वि-जाव-भावाइयंतियमरणे વિા प. बालमरणे णं भंते ! कइविहे पण्णत्ते ? ૩. જયા ! સુવાસવિદ્દે પvyત્તે, ન - છે. વયમરી, ૨. વસર્ટીમરો, રૂ. સંતોત્તમરી, ૪. તભવમર, ઉ. ગૌતમ ! તે બાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. વલય મરણ, ૨. વાર્ત મરણ, ૩. અન્તઃશલ્ય મરણ, ૪. તદ્ભવ મરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy