SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૬. રિપો૬. તwsો ૫. ગિરિપતન, ૬. તરુપતન, ૭. ન–uસે, ૮. ગ7 Tuસે, ૭. જલપ્રવેશ, ૮. જલણ (અગ્નિ) પ્રવેશ, ૧. વિરમો , ૨૦. સત્યવાને, ૯. વિષભક્ષણ, ૧૦. શસ્ત્રાવઘાત, ૨૧. વેદી, ૨. દ્વિપ ૧૧. વૈહાનસ, ૧૨. ગૃદ્ધપૃષ્ટ મરણ. प. पंडिय मरणे णं भंते ! कइविहे पण्णत्ते ? પ્ર. ભંતે ! પંડિત મરણ કેટલા પ્રકારનું કહેવામાં આવ્યું છે ? ૩. યમ ! વિદે gઇત્તે, તેં નહીં ઉ. ગૌતમ ! તે બે પ્રકારનું કહેવામાં આવ્યું છે, જેમકે. વામને ૨, ૨. મત્તવવાને ૧. પાદોપગમન, ૨, ભક્ત પ્રત્યાખ્યાન. प. पाओवगमणे णं भंते ! कइविहे पण्णत्ते ? પ્ર. ભંતે ! પાદોપગમન કેટલા પ્રકારનું કહેવામાં આવ્યું છે ? ૩. નીયમી ! સુવિ HUત્તેતે ન€ - ઉ. ગૌતમ! તે બે પ્રકારનું કહેવામાં આવ્યું છે, જેમકે - 9. દારિમે ૨, ૧. નિર્ધારિમ (આહાર રહિત), २. अणीहारिमेय नियम अप्पडिकम्मे । ૨. અનિહરિમ (આહાર સહિત) નિયમતઃ અપ્રતિકર્મ (સેવા શુશ્રષા) રહિત છે. प. भत्तपच्चक्खाणे णं भंते ! कइविहे पण्णत्ते ? પ્ર. ભંતે ! ભક્ત પ્રત્યાખ્યાન કેટલા પ્રકારનું કહેવામાં આવ્યું છે ? ૩. નીયમી ! તે જોવા ઉ. ગૌતમ ! તે પૂર્વવત જાણવું જોઈએ. णवरं - सप्पडिकम्मे ।२ વિશેષ - સપ્રતિકર્મ (સેવા શુશ્રુષા સહિત) છે. -વિચા.સ. ૨૩, ૩.૭, મુ.૨ ૩-૪૪ ૨૩, મરવિત્તેિ નીવસ જ નિષ્ણાટા તનિમિત્ત બર્ડ ૨૩. મરણ સમયે જીવના પાંચ નિર્વાણ સ્થાન અને તનિમિત્તક परूवण य ગતિનું પ્રરૂપણ : पंचविहे जीवस्स निज्जाणमग्गे पण्णत्ते, तं जहा જીવનો નિર્માણમાર્ગ(મૃત્યુ સમયે શરીરમાંથી જીવપ્રદેશનો નીકળવાનો માર્ગ) પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૨. પાષ્ટિ, રૂ. કરિ, ૨. અરે, ૧. પગ, ૨. ઉરુ (જાંઘ), ૩. હૃદય, ૪. સિરળ, ૬. સવૅહિં ! ૪. સિર (મસ્તક), પ. સર્વાગ. १. पाएहिं निज्जायमाणे निरयगामी भवइ, ૧. પગેથી નિર્માણ કરનાર જીવ નરકગામી હોય છે. २. ऊरूहिं निज्जायमाणे तिरियगामी भवइ, ૨. ઉરુ (જંઘા)થી નિર્માણ કરનાર જીવ તિર્યફગામી હોય છે. ३. उरेणं निज्जायमाणे मणुयगामी भवइ, ૩. હૃદયથી નિર્માણ કરનાર જીવ મનુષ્યગામી હોય છે. ४. सिरेणं निज्जायमाणे देवगामी भवइ, ૪. મસ્તકથી નિર્માણ કરનાર જીવ દેવગામી હોય છે. ५. सव्वंगेहिं निज्जायमाणे सिद्धिगइपज्जवसाणे पण्णत्ते। ૫. સર્વાગથી નિર્માણ કરનાર જીવ અંતિમ સ્થાન - Sા , ૬, ૩. રૂ, મુ. ૪૬ ? સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. २४. अंतिम सरीरियाणं मरण पमाणं ૨૪, અંતિમ શરીરવાળાના મરણનું પ્રમાણ : અને મરજે અંતિમસરરિયા -ડvi.., .૨ ૬ અંતિમ શરીરવાળાનું મરણ એક કહેવામાં આવ્યું છે. ૬. વિયા, મ, ૨, ૩, ૬, મુ. ૨૬ Jain Education International ૨. વિયા. ૧, ૨, ૩૨, મુ. ૨૭-૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy