SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ “नेरइय-दवावीचियमरणे, नेरइयदव्यावीचियमरणे।" pd -નવ સેવ-દ્વામિર प. खेत्तावीचियमरणे णं भंते ! कइविहे पन्नत्ते? ૩. યમા ! ત્રિદે gUUત્તે, તે ન€T ૨. નર વૃત્તાવાવિયમર ગાવ ૨. સેવ રવેત્તાવાવિયમરા 1. જો કે મંત ! વ ૩૬ “રવેત્તાવાનિયનર, નરવેત્તાવનિયમ?” નૈરયિક દ્રવ્યાવાચિકમરણ - નૈરયિક દ્રવ્યાપીચિક મરણ છે.” આ પ્રકારે (તિર્યંચયોનિક - દ્રવ્યાપીચિક મરણ, મનુષ્ય દ્રવ્યાપીચિક મરણ)દેવ-દ્રવ્યાવચિક મરણ પર્યત કહેવું જોઈએ. પ્ર. ભંતે ! ક્ષેત્રાવાચિક મરણ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે૧. નૈરયિક ક્ષેત્રાવાચિક મરણ -ચાવતુ ૪. દેવ ક્ષેત્રાવચિક મરણ. પ્ર. ભંતે ! કયા કારણે એવું કહેવાય છે કે - નૈરયિક - ક્ષેત્રાવાચિકમરણ -નૈરયિક ક્ષેત્રાવીચિક મરણ છે ?” ઉ. ગૌતમ ! નૈરયિક ક્ષેત્રમાં રહેલા જે દ્રવ્યોને નરકાયુરૂપમાં નૈરયિક જીવ એ સ્પર્શરૂપથી ગ્રહણ કરેલા છે. (તે દ્રવ્યોને પ્રતિસમય છોડે છે) ઈત્યાદિ જેવું કથન દ્રવ્યાપીચિક મરણમાં કરેલું છે એ જ પ્રકારે ક્ષેત્રાવાચિકમરણમાં પણ કરવું જોઈએ. આ પ્રકારે (કાલાવીચિક મરણ, ભવાનીચિક મરણ) ભાવાવાચિક મરણ પર્યત કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અવધિમરણ કેટલા પ્રકારે કહેવામાં આવ્યું उ. गोयमा ! जंणं नेरइया नेरइयखेत्ते वटटमाणा जाई दवाई नेरइयाउयत्ताएगहियाई, एवं जहेव दबावीचियमरणे तहेव खेत्तावीचियमरणे वि। -ના- માવાવનિયમ प. ओहिमरणे णं भंते ! कइविहे पण्णत्ते? ૩. કોચમા ! વેવિટ્ટ guત્તે, તે નહીં ૨. વોટિમર, ૨. વેદિકરજે, ૩. ત્રિટિમરને, ૪. મોદિર, ૬. માવદિયરને. प. दवोहिमरणे णं भंते ! कइविहे पण्णत्ते? उ. गोयमा ! चउबिहे पण्णत्ते, तं जहा - 8. નેરડ્યોદિર -ગાવ ૪. સેવવોટિ મળે . 1. ળ ! ઇ ડુ "नेरइयदब्बोहिमरणे-नेरइयदव्वोहिमरणे ?" उ. गोयमा ! जंणं नेरइया नेरइयदव्वे वट्टमाणा जाई दव्वाइं संपयं मरंति, तं णं नेरइया ताई अणागए काले पुणोऽवि मरिस्संति। ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારે કહેવામાં આવ્યું છે, જેમકે ૧. દ્રવ્યાવધિ મરણ, ૨. ક્ષેત્રાવધિ મરણ, ૩. કાલાવધિ મરણ, ૪. ભવાવધિ મરણ, ૫. ભાવાવધિ મરણ. પ્ર. ભંતે ! દ્રવ્યાવધિ મરણ કેટલા પ્રકારે કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ! તે ચાર પ્રકારે કહેવામાં આવ્યા છે, જેમકે ૧. નરયિક - દ્રવ્યાવધિ મરણ પાવત ૪. દેવ-દ્રવ્યાવધિ મરણ. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે - “નૈરયિક દ્રવ્યાવધિ મરણ-નૈરયિક દ્રવ્યાવધિ મરણ છે.” ઉ. ગૌતમ! નરયિક દ્રવ્યરૂપે રહેલા નૈરયિક જીવ જે દ્રવ્યોને આ (વર્તમાન) સમયમાં ભોગવીને મરે છે, તે જ જીવ પુનઃ નૈરયિક થઈને દ્રવ્યોને ગ્રહણ કરી ભવિષ્યકાળમાં ભોગવીને મરશે. * તે કારણથી ગૌતમ ! એમ કહેવાય છે કે – से तेणठेणं गोयमा ! एवं वुच्चइ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy