SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ-અધ્યયન ૨૧૪૧ १५. भत्तपच्चक्खाणमरणे,१६. इंगिणिमरणे. ૨૭, Traffમમરો | -સમ સમ. ૨૭, સુ.? 1. વિદે જે મંતે ! મરજે નિત્તે ? ૩. Tયમા ! વંવવિદે મરજી પૂનત્તે, નદી . આવનિયમો, ૨. દિકરો રૂ. આશ્ચંતિયમર, ૪. વામરો, ૬. પંડિથમરી | प. आवीचियमरणे णं भंते ! कइविहे पण्णत्ते ? उ. गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा ૧, વાવનિયમો , ૨. વેત્તાવરિયમર. રૂ, વનિવનિયમUT, ૪. માવવિયમર . છે. મવાલવિયમરા प. दवावीचियमरणे णं भंते ! कइविहे पण्णत्ते? ૩. નયમ ! રવિદે TOUત્તે, તે નહીં ૧૫. ભક્ત પ્રત્યાખ્યાન-મરણ, ૧૬. ઈંગિની-મરણ , ૧૭. પાદોપગમન-મરણ. પ્ર. ભંતે ! મરણ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! પાંચ પ્રકારના મરણ કહેવામાં આવ્યા છે, જેવી રીતે - ૧. આવી ચિક-મરણ, ૨. અવધિ-મરણ, ૩. આત્મત્તિક-મરણ, ૪, બાલ-મરણ ૫. પંડિત-મરણ. પ્ર. ભંતે ! આવીચિકમરણ કેટલા પ્રકારનાં કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેવી રીતે - ૧. દ્રવ્યાવચિક-મરણ, ૨. ક્ષેત્રાવાચિક-મરણ, ૩. કાલાવાચિક-મરણ, ૪. ભવાનીચિક-મરણ, ૫. ભાવાવ ચિક-મરણ. પ્ર. ભંતે ! દ્રવ્યાવાચિક-મરણ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેવી રીતે - ૧. નરયિક - દ્રવ્યાપીચિક મરણ, ૨. તિર્યંચયોનિક - દ્રવ્યાપીચિક મરણ, ૩. મનુષ્ય - દ્રવ્યાવાચિક મરણ, ૪. દેવ - દ્રવ્યાપીચિક મરણ. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવામાં આવે છે કે – નૈરયિક - દ્રવ્યાવાચિક મરણ -નૈરયિક દ્રવ્યાપીચિક મરણ છે ? " ગૌતમ ! નારકદ્રવ્ય (નારકજીવ) રૂપે વિદ્યમાન છે નૈરયિક જે દ્રવ્યોને નરકાયુ સ્વરૂપે ગ્રહણ કર્યું છે, બંધન બાંધ્યું છે, પ્રદેશોમાં પૃષ્ટ (સ્પર્શાયેલું) છે, વિશિષ્ટ અનુભાવ (ફલદાન સામર્થ્ય)થી યુક્ત છે, દીર્ઘશક્તિ દ્વારા સ્થાપિત કરેલું છે, જીવપ્રદેશોમાં એકાગ્ર (નિવિષ્ટ) કરેલું છે, અભિનિવિષ્ટ (અત્યંત ગાઢ રૂપે પ્રવિષ્ટ) કરેલું છે તથા જે દ્રવ્ય અભિસમન્વાગત (ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ગયેલું છે), તે દ્રવ્યોને (ભોગવીને) તે પ્રતિસમય નિરંતર છોડતો અર્થાત્ ત્યાગ કરતો રહે છે. એ કારણે ગૌતમ ! એવું કહેવાય છે કે – www.jainelibrary.org છે. નેર-વાવરિયમરજે, ૨. તિરિકનોચિ-દ્રાવીfજયમરજે, . મનુસ-દ્રાવરિયમરજે, ૪. સેવ-દ્રવાવિયમરને . प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ "नेरइयदवावीचियमरणे, नेरइयदवावीचियमरणे?" उ. गोयमा ! जेणं नेरइया नेरइयदब्वे वट्टमाणा जाई दवाइं नेरइयाउयत्ताए गहियाई बधाई पुट्ठाई कडाइं पट्ठवियाई निविट्ठाई अभिनिविट्ठाई अभिसमन्नागयाइं भवंति ताई दवाई आवीची अणुसमयं निरंतरं मरंतीति कटु, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ Jain Education International For Private & Personal Use Only
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy