SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ-અધ્યયન. ૨૧૨૯ एवं चेव उत्तरिल्ले चरिमंते समयखेत्ते यसमोहया, दाहिणिल्ले चरिमंते समयखेत्ते य उववाएयब्बा તેવા જમણા (૪૦ ૦ = ૨૬ ૦ ૦) प. अपज्जत्तसुहुमपुढविकाइए णं भते ! सक्करप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए सक्करप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंतेअपज्जत्तसुहुमपुढविकाइयत्ताएउववज्जित्तए से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा? उ. गोयमा! एवं जहेव रयणप्पभाए पुढवीए। एवं एएणं कमेणं-जाव-पज्जत्तएसु सुहुमतेउकाइएसु। प. अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! सक्करप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए समयखेत्ते अपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा? उ. गोयमा! दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं ૩વન્નબ્બા | ૬. તે વે મંતે ! પુર્વ યુ - “दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं ૩વેવેન્ગન્ના ” उ. एवं खलुगोयमा! मए सत्तसेढीओपन्नत्ताओ, तंजहा ૬. ૩ળુબાયતા --નાવ- ૭, સદ્ધવવવવાાિ | १. एगओवंकाए सेढीए उववज्जमाणे दुसमइएणं विग्गहेणं उववज्जेज्जा, २. दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा। से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ“दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं ૩વવબ્લેષ્મા ” एवं पज्जत्तएसु वि बायरतेउकाइएसु । આ જ પ્રકારે ઉત્તરી છેવટના અંતમાં સમુદઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં અને દક્ષિણી છેવટના અંતમાં સમુદઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં ઉ૫પાત કહેવું જોઈએ. (૪૦૦ = ૧૦૦) પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ શર્કરા પ્રભાપૃથ્વીના પૂર્વી છેવટના અંતમાં મરણ સમુદ્દઘાત કરીને જે શર્કરામભાપૃથ્વીના પશ્ચિમી છેવટના અંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના રૂપથી ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીની સમાન અહિયાં પણ કથન કહેવું જોઈએ. આ જ પ્રકારે આજ ક્રમથી પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યત કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ શર્કરા પ્રભા પૃથ્વીના પૂર્વીછેવટના અંતમાં મરણસમુદઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજરકાયિક રૂપમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણે એમ કહેવાય છે કે – "તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહેલી છે. જેમ કે - ૧. ઋજવાયતા -વાવ- ૭. અર્ધચક્રવાળા. ૧. જે એક્તોષકા શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૨. જે ઉમયતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એ જ કારણે ગૌતમ ! એમ કહેવાય છે કે – તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.” આ પ્રકારે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક રૂપથી ઉત્પન્ન થનારનું કથન કરવું જોઈએ. બાકીનું સર્વ કથન રત્નપ્રભા પૃથ્વીની સમાન છે. सेसं जहा रयणप्पभाए पुढवीए। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy