SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ-અધ્યયન ૨૧૨૭ एवं पज्जत्तबायरपुढविकाइओ वि (८०) एवं आउकाइओ वि चउसु विगमएसु पुरथिमिल्ले चरिमंते समोहए एयाए चेव वत्तव्वयाए एएसु चेव वीसाए ठाणेसु उववाएयव्वो (१६०) सहम तेउकाइओ वि अपज्जत्तओ पज्जत्तओ य एएसुचेववीसाएठाणेसुउववाएयब्बो (४०=२००) g. अपज्जत्तबायरतेउकाइए णं भंते ! मणुस्सखेत्ते समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ? उ. गोयमा ! सेसं तहेव -जाव-से तेणटठेणं विग्गहेणं કવન્કેન્ના (=ર૦૧) एवं पुढविकाइएसु चउबिहेसु वि उववाएयबो। (૨ = ૨૦૪) pd ગાયુ પશ્ચિલુ શા (૪=૩૦૮) આ પ્રકારે પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના ઉપપાતનું કથન કહેવું જોઈએ. (૮) આજ પ્રકારે અપ્રકાયિક જીવોનું પણ ચાર આલાપકો દ્વારા પૂર્વી છેવટના અંતમાં મરણ સમુદઘાતથી મરીને એ જ પૂર્વોક્ત વીસ સ્થાનોમાં પૂર્વવત ઉપપાતનું કથન કરવું જોઈએ. (૧%) અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક જીવોનું પણ એ જ વીસ સ્થાનોમાં પૂર્વવત ઉપપાત કહેવું જોઈએ. (૪૦ = ૨૦૦) પ્ર. ભંતે ! અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ, જે મનુષ્યક્ષેત્રમાં મરણ સમુદ્દઘાત કરીને રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી છેવટના અંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના રૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ કારણથી તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે સુધીનું સમગ્ર કથન પૂર્વવત્ કરવું જોઈએ. (૧=૨૦૧) આ પ્રકારે ચારે પ્રકારનાં પૃથ્વીકોયિક જીવોમાં પણ પૂર્વવત્ કહેવો જોઈએ. (૩=૨૦૪) ચારે પ્રકારનાં અપકાયિકોમાં પણ આ પ્રકારે ઉપપાત કહેવો જોઈએ. (૪=૨૦૮) સૂક્ષ્મ તત્કાયિક જીવના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં પણ આ પ્રકારે ઉપપાત કહેવો જોઈએ. (૨=૨૧૦) પ્ર. ભંતે ! અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ, જે મનુષ્ય ક્ષેત્રમાં મરણ અમુદ્દઘાત કરીને મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક રૂપમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેનું ઉપપત પૂર્વવત કહેવું જોઈએ. (૧=૨૧૧). આ પ્રકારે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક રૂપમાં પણ ઉપપાતનું કથન કરવું જોઈએ. (૧=૨૧૨) જે પ્રકારે પૃથ્વીકાયિક જીવોના ચાર ભેદોનું ઉ૫પાત કહ્યું તે જ પ્રકારે વાયુકાયિકો અને વનસ્પતિકાયિકોના રૂપથી પણ ઉપપાતનું કથન કરવું જોઈએ. (૮=૨૨૦) तेउकाइएसु सुहुमेसु अपज्जत्तएसु पज्जत्तएसु य एवं રેવ વવાયો . (૨ = ૨૨ ૦) अपज्जत्तबायरतेउकाइए णं भंते ! मणुस्सखेत्ते समोहए, समोहणित्ता जे भविए मणुस्सखेत्ते अपज्जत्तबायर- तेउकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा? ૩. સોયમી ! સેસ તે જેવા (૨ = ૨૨૨) एवं पज्जत्तबायरतेउकाइयत्ताए वि उववाएयब्बो। (૨=૨૨૨) वाउकाइयत्ताए य, वणस्सइकाइयत्ताए य जहा पुढविकाइएस तहेव चउक्कएणं भेएणं उववाएयब्वो। (૮=૨૨ ૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy