SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૪૩ તિર્યફ લોક : ચંદ્ર વર્ણન ગણિતાનુયોગ ભા.-૨ ૫૭ तादोसिणापक्खाओणं अंधगारपक्खं अयमाणे શુકલપક્ષથી કૃષ્ણપક્ષની તરફ જતાં ચંદ્ર ચારસો चंदे चत्तारि बायाले मुहुत्तसए छत्तालीसं च બેત્તાલીસ મુહૂર્ત અને એક મુહૂર્તન બાસઠ बावट्ठिभागे मुहुत्तस्स जाइं चन्दे रज्जइ,' ભાગોમાંથી છેતાલીસ ભાગ સુધી રાહુ રક્ત (આચ્છાદિત)રહે છે, જેમકે-પ્રતિપદા(એકમ) तं जहा-पढमाए पढमं भागं, बितियाए बितियं એ એક ભાગ, દ્વિતીયા (બીજે) એ બે ભાગ भागं-जाव-पण्णरसीए पण्णरसमं भागं । -વાવતુ-પંદરમીએ પંદર ભાગ. चरिमसमए चंदे रत्ते भवइ।अवसेसे समए चंदे પંદરમીના અંતિમ સમયમાં ચંદ્ર રાહુથી પૂર્ણ रत्तेय विरत्तेय भवइ । इयण्णं अमावासा, एत्थ ૨ક્ત (આચ્છાદિત) રહે છે, અવશેષ સમયમાં णं पढमे पव्वे अमावासे ता अंधगार पक्खो। ચન્દ્ર રાહુથી રક્ત કે વિરક્ત પણ રહે છે. આ અમાવસ્યા (અમાસ) છે. એ પ્રથમ પર્વ અમાવસ્યા (અમાસ) નું છે. આ કૃષ્ણપક્ષ છે. ता णं दोसिणापक्खं अयमाणे चंदे चत्तारे કૃષ્ણપક્ષથી શુકલપક્ષમાં જતો ચંદ્ર ચારસો बायाले मुहुत्तसए छत्तालीसं च बावट्ठिभागा બેંતાલીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાંસઠ मुहुत्तस्स जाई चंदे विरज्जइ, ભાગોમાંથી છેતાલીસ ભાગ સુધી રાહુવિરકત (અનાચ્છાદિત) રહે છે. तं जहा - पढमाए पढमं भागं, बितियाए જેમકે-પ્રતિપદા(એકમ)એ એક ભાગ, દ્વિતીયા बितियं भागं-जाव-पण्णरसीएपण्णरसमभागं, (બીજ)એબેભાગવાવતુ-પંદરમી એ પંદરભાગ चरिमसमए चंदे विरत्ते भवइ, પંદરમીના (દિવસે) અંતિમ સમયે ચંદ્ર રાહથી સર્વથા વિરક્ત રહે છે. अवसेसे समए रत्ते य विरत्ते य भवइ । અવશેષ સમયોમાં રક્ત અને વિરક્ત પણ રહે છે. इयण्णं पुण्णमासिणी एत्थ णं दोच्चे पब्वे આ પૂર્ણમાસી (પૂર્ણિમા) છે તે બીજુ પર્વ पुण्णमासिणी, ता दोसिणा पक्खो। પૂર્ણમાસીનું છે. આ શુકલપક્ષ છે. -મૂરિય. . ૨૩,૩. ૭૬ दोसिणा अंधयारस्स य बहुत्त कारण ચંદ્રિકા અને અંધકારના આધિક્યનું કારણ : ૨૦૪૩. () ૨. ૫. તા તા તે સિગાવહૂ માહિતિ ૧૦૪૩. (ક) (૧) પ્ર. ચંદ્રિકા ક્યારે વધારે (હોવાનું) વેફેન્ના? કહેવામાં આવ્યું છે ? उ. ता दोसिणापक्खे णं दोसिणा बहू ઉં. શુકલપક્ષમાં ચંદ્રિકા વધારે(હોવાનું) તિતિ યજ્ઞા, કહેવામાં આવ્યુ છે. २. प. ता कहं ते दोसिणापक्खे णं दोसिणा (૨) પ્ર. શુકલપક્ષમાં ચંદ્રિકા વધુ હોવાનું) बहू आहितेति वदेज्जा? કેમ કહેવામાં આવ્યું છે ? उ. ता अंधकारपक्खाओ णं दोसिणा ઉ. અંધકાર પક્ષથી (શુકલપક્ષની) बहू आहितेति वदेज्जा, ચંદ્રિકા વધુ કહેવામાં આવ્યું છે. ३. प. ता कहं ते अंधकारपक्खाओ णं (૩) પ્ર. અંધકારપક્ષથી શુકલપક્ષમાં ચંદ્રિકા दोसिणापक्खे दोसिणा बहू વધુ કેમ કહેવામાં આવ્યું છે ? आहितेति वदेज्जा ? ૨. ૨. સમ. ૬ ૨, મુ. ૩ (૪) વન્દ્ર. . ૨૩, મુ. ૭૧ (4) નવા. પરિ. ૩, ૩.૨, મુ. ૨૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy