SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૫ ૩૦૧ તગણ મળીને કુલ ૧૨ અક્ષર હોય છે. ગા ગા ગા તાથી લે નિશાની કહેવાય છે. આ પ્રકારની કૃતિ જિનકુશલસૂરિ “નિશાની”ની રચના ખતરગચ્છના કવિ ઉદયરત્નજીએ સં. ૧૮૭૪માં કરી છે. ૫૩. વચનિકા ‘વચનિકા' એ નામનો ચારણી રાગ છે તે રણસંગ્રામમાં ગવાય છે. તેમાં વીરતાનું વર્ણન કેન્દ્ર સ્થાને હોય છે. કવિ જ્ઞાનસારની સમુદ્રબદ્ધ વચનિકા કૃતિ સં. ૧૮૫૩ની આસપાસ રચાયેલી છે. તેમાં જયપુર નરેશ પ્રતાપસિંહના આશીર્વાદાત્મક ગુણોનું વર્ણન કેન્દ્ર સ્થાને છે. દષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. આદિ સારદ શ્રીધર સમર ઈષ્ટદેવ ગુરૂરાય, વર્ણન શ્રી પરતાપ કી કરિયું જુક્તિ બનાય. અંત-શ્રી સંકાણી દૌર કમલ મેં છિપગઈ. રવિ શશિ ઘેનું ભાજકિ નભમંડલ મહી, સિંઘ સકે વનવાસ જીય દેહી રહ્યો. શ્રી પ્રતાપસિંઘ જીપી સો યુગ ચિરયૌ. સંદર્ભ : ૧. જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૧૪૮ ૨. એજન ભા. ૬-૨૯૦ ૩. એજન ભા. ૪-૮૪ ૪. એજન ભા. પ-૧૮૬ પ. એજન ભા. ૬-૫૨૬ ૬. એજન ભા. ૩-૩૮૦ જૈન સાહિત્યની ગઝલો ૭. જૈન ગૂર્જર કવિઓ ભા. ૨-૧૪૯ ૮. ફાગણ કે દિન આર. પ-૧૧૮ ૯. જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૨૩૧ ૧૦. જૈન ગૂર્જર કવિઓ ભા. ૪-૨૫૭ ૧૧. જૈન ગૂર્જર કવિઓ ભા. ૩-૧૭ ૧૨. જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૪૧૫ ૧૩. જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૨૨૨ ૧૪. જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૨૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy