SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ अर्हतां जन्मादिपंचकल्याणकदिना अपि पर्वतिथित्वेन વિજ્ઞેયાઃ द्वित्र्यादिकल्याणकदिनाश्व विशिष्य । आगमेऽपि पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना। यदागमः - भयवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहिअं धम्माठाणं किं फलं होइ ? गोयमा ! बहु फलं होइ । जम्हा अ आसु तिहिसु पाओणं जीवो परभवाउअं समज्जिणइ जम्हा तवोवहाणाई धम्माणुठ्ठाणं कायव्वं । जम्हा सुहाउअं समज्जिणं इति । (पृ. ૧૨) ! ભાવાર્થ : પ્રાતઃ કાળમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદય અનુસારે જ દિવસ-તિથિ આદિનો વ્યવહાર થાય છે. કહ્યું છે કે ચાતુર્માસિક, વાર્ષિક, પાક્ષિક, પંચમી, અષ્ટમી, પર્વોમાં તે તિથિઓ પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યોદય થયો હોય, અન્ય નહિ ॥૧॥ .... પૂજા, પચ્ચક્ખાણ પ્રતિક્રમણ તથા નિયમ ગ્રહણ તે તિથિમાં કરવાં કે જેમાં સૂર્યોદય થયો હોય || ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રીતીર્થંકર પ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય, તેને અનુસરી બીજો ખોટું કરે, તત્સ્વરૂપ) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના, આ ચાર દોષો લાગે છે. (અન્યદર્શનના) પારાશરસ્મૃતિ આદિમાં પણ કહ્યું છે કે ... સૂર્યોદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ તરીકે માનવી, પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો ન માનવી. ન શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનો પ્રઘોષ આ પ્રમાણે સંભાળાય છે “ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ ગ્રહણ કરવી. શ્રીવીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસારે કરવું.'' શ્રીતીર્થંકર દેવોના જન્મ આદિ પંચ કલ્યાણકના દિવસો પણ પર્વતિથિ તરીકે જાણવા. બે-ત્રણ આદિ કલ્યાણક દિવસો વિશેષ જાણવા. આગમમાં પણ શુભ આયુષ્યના બંધના હેતુ આદિ વડે પર્વતિથિની આરાધનાનું મહાફળ બતાવ્યું છે. Jain Education International ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy