SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતમાં વિવેચન સાહિત્ય પ્રથા-જિનાગમ ઉપરની નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ વગેરે વિવેચનના ત્ર^થા પણ પ્રાકૃતભાષામાં રચાયેલા છે, જેનું જિનાગમના વિવેચનના ગ્રંથામાં અગ્રસ્થાન છે, એટલુ જ નહિં કિંતુ આગમગ્રંથ જેટલું મહત્ત્વ તેને અપયેલ છે. પ્રાકૃતમાં વિવિધ જૈન ગ્રંથા-જૈનેાના વિવિધ પ્રથાએ પ્રાકૃતક્ષેત્રમાં અનેખું સ્થાન મેળવ્યુ છે, જેવા કે-પ્રકરણા, કુલ, કથાનકા યા ચરિત્રગ્રંથા, પ્રકીણું કા–જુદા જુદા વિષયના સંગ્રહરૂપ ગ્રંથા, વૈદ્યક, અષ્ટાંગનિમિત્ત, જ્યાતિષ વગેરે. જૈન દર્શનની શ્રુતસર્વસ્વમયી દ્વાદશાંગીના બીજકરૂપ જે ત્રણ વચા, શ્રીતીય કરદેવાએ લબ્ધિવન્ત ગણુધર ભગવન્તાને સમર્પ્સ હતાં અને જેનાથી ગુણવંત ગણધરાએ દ્વાદશાંગીની રચના કરી હતી અને જે ‘ત્રિપદી’ નામથી જગતમાં ઓળખાય છે, તેની ભાષા પશુ પ્રાકૃત જ પસંદ કરવામાં આવી છે. જુએ. આ રહી તે ત્રિપદી. “ જીલ્પનૈકરવા, વિનમેક્ યા, ધ્રુવે ” ,, वा પદ્ય ગ્રંથપ્રમાણુ-૧૨૦૦૦) વધારે શુ` કહીએ, પ્રાકૃત ભાષામાં ગદ્ય અને પદ્યમય એટલા બધા ગ્રંથી છે કે જેની સૂચિ આપવા જઈએ તેા તેનું એક સ્વતંત્ર વિસ્તૃત પુસ્તક બની જાય, છતાં પણ તેને આછે ખ્યાલ આવે તે ખાતર કેટલાંક નામે આપવામાં આવે છે જેવાં કે-મહાવીરચરિય. (શ્રી ગુણુય દ્રગણિકૃત પઉમચરિયા. (શ્રી વિમલસૂરિષ્કૃત, સમરાઇચૂકહા. (શ્રી હિરભદ્રસૂરિષ્કૃત સુરસુંદરીચરિષ (શ્રી ધનેશ્વરસાધુત સુપાસન!ડરિય (લક્ષ્મણકૃિત કુમારપાલપ્રતિષેધ (શ્રી સામપ્રભાચાકૃત, ગંઘપ્રાયઃ "" Jain Education International 29 મથ પ ,, For Private & Personal Use Only "9 99 22 ૧૦૦૦૦) .,) ૪૦૦૦) ૧૦૦૦૦ ) ૮૮૦૦) در www.jainelibrary.org
SR No.001734
Book TitlePrakrit Vigyana Pathmala
Original Sutra AuthorN/A
AuthorOpera Jain Society Sangh Ahmedabad
PublisherOpera Jain Society Sangh Ahmedabad
Publication Year1988
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Education, & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy